મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું ભારે કરી: મોરબીના થોરાળા ગામે ગેસ એજન્સીના ગોડાઉનમાંથી ગેસના ભરેલા 30 બાટલાની ચોરી મોરબીના લાલપર પાસે ટ્રક ચાલકે સ્કૂટરને હડફેટે લેતા વૃદ્ધને કમર-ગોળામાં ફ્રેકચર વાંકાનેરના કલાવડી ગામે વાડીના રસ્તા ઉપરથી પથ્થર ઉપાડવા બાબતે વૃદ્ધને તેના સગા ભાઈ સહિત 3 લોકોને પથ્થરના છૂટા ઘા માર્યા હળવદના પ્રતાપગઢ ગામનો બનાવ: છૂટાછેડા થઈ ગયા બાદ મહિલાને તેડી જવા આવેલ પૂર્વ પતિએ કર્યો છરી વડે હુમલો, ઇજાગ્રસ્ત પિતા-ભાભી સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીની પાટીદાર નવરાત્રી દ્વારા વધુ ચાર શાહિદ જવાનના પરિવારોને આર્થિક મદદ કરાઇ


SHARE









મોરબીની પાટીદાર નવરાત્રી દ્વારા વધુ ચાર શાહિદ જવાનના પરિવારોને આર્થિક મદદ કરાઇ

મોરબીના રવાપર ગામે આવેલ રામેશ્વર પાર્ટી પ્લોટમાં પાટીદાર નવરાત્રી મહોત્સવનું આયોજન અજયભાઈ લોરીયા અને તેની ટીમે કર્યું હતું અને ત્યાં આઠમા નોરતે શહીદ જવાન અંકુશસીંગ (હિમાચલપ્રદેશ)કુલદીપ પટેલ (ગુજરાત)હસરત અલી (ઉત્તરપ્રદેશ) અને વિકાશ ઠુમ્મર (ગુજરાત) ના પરિવારોને કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડા તેમજ પુર્વ ધારાસભ્ય કાંતીલાલ અમૃતીયાસિરામિક ઉદ્યોગપતિ પ્રમોદભાઇ વરમોરા તેમજ સવજીભાઇ બારૈયા સહીતનાઓના હસ્તે એક-એક લાખ રૂપિયાના ચેક આપીને આર્થિક સહાય કરવામાં આવી હતી






Latest News