ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી એટીએમ તોડી ચોરીના નિષ્ફળ પ્રયાસના ગુનામાં આરોપીનો જમીન પર છુટકારો


SHARE













મોરબી એટીએમ તોડી ચોરીના નિષ્ફળ પ્રયાસના ગુનામાં આરોપીનો જામીન પર છુટકારો

મોરબીના રવાપર રોડ પર આવેલ એટીએમ તોડી ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કરનાર આરોપીના જમીન માટે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેને કોર્ટે મંજુર કરેલ છે અને આ કેસમાં આરોપી તરફે મોરબીના વકીલ ફેનિલભાઈ ઓઝા અને યુવા વકીલ દેવ કે. જોષી રોકાયા હતા. તેમની ધારદાર દલીલો સાંભળી આરોપીના જામીન મંજુર કરવામાં આવ્યા છે.

જેમાં વકીલ દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે, આરોપીએ કોઈ ચોરી કરેલ નથી તથા આરોપી મોરબીના સ્થાનિક રહેવાસી છે નાસી ભાગી જાય તેવા વ્યક્તિ નથી અને નીચલી અદાલતને ટ્રાયલ ચલવવાની સતા હોવકીલ ફેનિલભાઈ ઓઝા ધારદાર દલીલો સાંભળીને મોરબીના સેકન્ડ એડી. સેશન્સ જજ દ્વારા આરોપીના રૂપિયા ૨૫,૦૦૦ ના જામીન મંજુર કરવામાં આવ્યા છે આ કેસમાં આરોપી તરફે મોરબીના સીનીયર વકીલ જગદીશભાઈ ઓઝા, ફેનિલભાઈ ઓઝા, રાજવીબેન ઓઝા તથા યુવા વકીલ દેવ કે.જોષી તથા સહેનાઝબેન સુમરા રોકાયા હતા.






Latest News