મોરબીના કલસટર-4 માં સફાઈ સહિતના કમની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં પાટીદાર નવરાત્રીએ નફાની આવકમાંથી ૫૨.૩૦ લાખ સેવા કાર્યમાં અર્પણ 


SHARE















મોરબીમાં પાટીદાર નવરાત્રીનફાની આવકમાંથી ૫૨.૩૦ લાખ સેવા કાર્યમાં અર્પણ 

મોરબીમાં રવાપર ગામે આવેલ રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે પાટીદાર નવરાત્રીનું આયોજન અજયા લોરીયા અને તેની ટીમે કર્યું હતુ જેના ખર્ચાને બાદ કરતાં થયેલ નફાની આવકમાંથી ૫૨.૩૦ લાખ સેવા કાર્યમાં અર્પણ કરવામાં આવ્યા છે

મોરબીમાં અજય લોરીયા અને સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા આયોજિત શહીદ પરિવારના લાભાર્થે યોજાયેલ પાટીદાર નવરાત્રી મહોત્સવમાંમાં આઠમના દિવસે હિસાબ કરવામાં આવ્યો હતો અને તેમાંથી વધેલ કુલ ૫૨.૩૦ લાખનો નફો થયો છે. અને તેની માહિતી આપતા અજય લોરીયાએ જણાવ્યુ છે કે, નફાની રકમ જુદા જુદા સેવા કાર્યોમાં વાપરવાનું અગાઉથી જ નક્કી કરાયું હતું જેથી ૫૨.૩૦ લાખમાંથી ૩૦ શહીદ પરિવારોને એક એક લાખ મળી ૩૦ લાખ, મનો દિવ્યાંગ માટે ચાલતી શાળાને દાતાના સહયોગથી ૭.૫૫ લાખની બસ અર્પણ કરાય છે અને નવા બસ સ્ટેન્ડ સામે આવેલ સરદાર પટેલના સ્ટેચ્યુને નવેસરથી બનાવવા માટે ૧૫ લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે આમ પાટીદાર નવરાત્રી મહોત્સવમાં નવરાત્રીમાં જ હિસાબ કરી નફો સેવા કાર્યો માટે ફાળવી દેવામાં આવ્યો છે 






Latest News