મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

વાંકાનેર સુન્ની મુસ્લિમ સીપાઇ જમાતની નવી બોડીની રચના કરાઈ


SHARE















વાંકાનેર સુન્ની મુસ્લિમ સીપાઇ જમાતની નવી બોડીની રચના કરાઈ

વાંકાનેર સુન્ની મુસ્લિમ સીપાઇ જમાતની ચુંટણી કરવામાં આવી હતી જેમાં સમાજને શીક્ષણ આરોગ્ય અને આર્થિક સધ્ધરતા પ્રાપ્ત થાય તે માટેની હાકલ કરવામાં આવી હતી અને સમાજના આગેવાનો તથા જમાતના લોકો દ્વારા નિષ્પક્ષ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રમુખ તરીકે નાશીર હુસેનભાઈ લશ્કરીની નિમણૂક કરવામાં આવી હતી તે ઉપરાંત સબીરભાઈ અલારખાભાઈ ખોખર, ઈરફાનખાન મોહમ્મદખાન પઠાણ, સિરાજભાઈ રિયાઝભાઈ કુરેશી, ઇમરાનભાઈ ગુલાબભાઈ ચૌહાણ, સાજીદખાન સલીમખાન પઠાણ, ફિરોજભાઈ અબ્દુલભાઈ ભટ્ટી, આસિફભાઇ અહેમદભાઈ કુરેશી, પરવેશભાઈ ઇબ્રાહીમભાઇ કુરેશી, ઈરફાનભાઇ ગુલાબભાઈ લશ્કરી, કયુમભાઈ અબ્દુલભાઈ ખોખર, રહીમભાઈ હુસેનભાઇ પરમાર, યાસીનભાઈ અનવરભાઈ ચૌહાણ, આબિદમિયા અનવરમિયા સૈયદ અને સોહિલ સલીમભાઈ કુરેશીને સર્વાનુમતે સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે






Latest News