મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં ‘સહકાર પ્રતિજ્ઞા દિવસ’ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

વાંકાનેર આમ આદમી પાર્ટી સંગઠન માળખાંની મીટીંગ યોજાઈ


SHARE









વાંકાનેર આમ આદમી પાર્ટી સંગઠન માળખાંની મીટીંગ યોજાઈ

વાંકાનેર ખાતે આવેલ શીવ શક્તિ હોટેલમાં આમ આદમી પાર્ટીની આગામી ચૂંટણીને અનુલક્ષીને અગત્યની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે વાંકાનેર વિધાનસભાના ઉમેદવાર વિક્રમભાઇ સોરાણી તથા સૌરાષ્ટ્ર ઝોનના અગ્રણી ઇન્દ્રનિલ રાજ્યગુરુ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને આગામી દિવસોમાં ગેરંટી કાર્ડને ઘર ઘર સુધી પહોંચાડવા કાર્યકરોને હાકલ કરવામાં આવી હતી ત્યાર બાદ ઇન્દ્રનિલ રાજ્યગુરુએ જણાવ્યું હતું કે ગુજરાતમાં શીક્ષણ, આરોગ્ય અને ભ્રષ્ટાચાર મુદ્દે કડક વલણ અપનાવી લોકોને પ્રાથમિક સવલતો સરળતાથી મળી રહે તેવી આમ આદમી પાર્ટીની નેમ છે જ્યારે વાંકાનેર વિધાનસભા ઉમેદવાર વિક્રમભાઇ સોરાણીએ જણાવ્યું હતું કે વાંકાનેરના પ્રવાસ દરમિયાન લોકોના પ્રશ્ર મળી રહ્યા છે જેને પ્રાથમિકતા આપીને વહેલી તકે પુર્ણ થાય તેવા પ્રયાસો તેઓ દ્વારા કરવામાં આવશે આ તકે ઉસ્માન ગની સેરસીયાઅર્જુનસીહ વાળાઆરીફ બલોચનજરુદીન બાદીઈર્શાદ મહિકાસાહેરાબેન કડીવારયાકુબ માથકિયા સહીતના બહોળી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા






Latest News