મોરબીમાં રોયલ રઘુવંશી ગૃપ દ્વારા રઘુવંશી સમાજ માટે રાસોત્સવનું આયોજન
મોરબીના જડેશ્વર મહાદેવ મંદિરે શનિવારે દુર્ગાપૂજાનું આયોજન
SHARE
મોરબીના જડેશ્વર મહાદેવ મંદિરે શનિવારે દુર્ગાપૂજાનું આયોજન
મોરબીમાં આવતીકાલે શનિવારે રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ જડેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્ય દુર્ગાપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે
મોરબીમાં રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ જડેશ્વર મહાદેવ મંદિર દ્વારા આવતીકાલે તા. ૮ ને શનિવારનાં રોજ સાંજે ૫ થી ૮ કલાકે અંબાજી માતાના મંદિર પાસે ભવ્ય દુર્ગાપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. આ દુર્ગાપૂજામાં ફકત ૨ થી ૧૨ વર્ષની દીકરીનું પૂજન થશે તેમજ ગરબાનો કાર્યક્રમ તથા બટુક ભોજનનો કાર્યક્રમ રાખેલ છે. અને આ કાર્યક્રમ સમગ્ર મોરબીમાંથી પ્રથમ ૫૫૧ દિકરીનું પૂજન કરવામાં આવશે તેવું આયોજકોએ જણાવ્યુ છે