મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

મોરબીના જડેશ્વર મહાદેવ મંદિરે શનિવારે દુર્ગાપૂજાનું આયોજન


SHARE









મોરબીના જડેશ્વર મહાદેવ મંદિરે શનિવારે દુર્ગાપૂજાનું આયોજન

મોરબીમાં આવતીકાલે શનિવારે રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ જડેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્ય દુર્ગાપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબીમાં રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ જડેશ્વર મહાદેવ મંદિર દ્વારા આવતીકાલે તા. ૮ ને શનિવારનાં રોજ સાંજે ૫ થી ૮ કલાકે અંબાજી માતાના મંદિર પાસે ભવ્ય દુર્ગાપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. આ દુર્ગાપૂજામાં ફકત ૨ થી ૧૨ વર્ષની દીકરીનું પૂજન થશે તેમજ ગરબાનો કાર્યક્રમ તથા બટુક ભોજનનો કાર્યક્રમ રાખેલ છે. અને આ કાર્યક્રમ સમગ્ર મોરબીમાંથી પ્રથમ ૫૫૧  દિકરીનું પૂજન કરવામાં આવશે તેવું આયોજકોએ જણાવ્યુ છે






Latest News