મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

માળિયા (મી) તાલુકા પંચાયત ભવનની ખાતમુહૂર્ત કરશે મંત્રી મેરજા


SHARE











માળિયા (મી) તાલુકા પંચાયત ભવનની ખાતમુહૂર્ત કરશે મંત્રી મેરજા

શ્રમ રોજગાર અને કૌશલ્ય વિકાસ પંચાયત સ્વતંત્ર હવાલો ગ્રામ વિકાસ ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા તા. ૧૪૧૬ અને ૧૭ ઓકટોબર દરમિયાન મોરબી જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. અને મંત્રી ૧૪/૧૦ ના રોજ સવારે ૭:૦૦ કલાકે મોરબી ખાતે લોકસંપર્ક યોજશે. આ ઉપરાંત દિવસ દરમિયાન મોરબી જિલ્લામાં ગૌરવ યાત્રા પ્રવાસમાં ઉપસ્થિત રહેશે. ૧૬/૧૦ ના રોજ સવારે ૯:૩૦ કલાકે માળિયા ખાતે તાલુકા પંચાયત ભવનના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તા. ૧૭/૧૦ ના રોજ ૭:૪૫ ખાતે લક્ષ્મીનગર ખાતે નવા ગ્રામ પંચાયત ભવનના ખાતમુહુર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.






Latest News