ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

માળિયા (મી) તાલુકા પંચાયત ભવનની ખાતમુહૂર્ત કરશે મંત્રી મેરજા


SHARE













માળિયા (મી) તાલુકા પંચાયત ભવનની ખાતમુહૂર્ત કરશે મંત્રી મેરજા

શ્રમ રોજગાર અને કૌશલ્ય વિકાસ પંચાયત સ્વતંત્ર હવાલો ગ્રામ વિકાસ ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા તા. ૧૪૧૬ અને ૧૭ ઓકટોબર દરમિયાન મોરબી જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. અને મંત્રી ૧૪/૧૦ ના રોજ સવારે ૭:૦૦ કલાકે મોરબી ખાતે લોકસંપર્ક યોજશે. આ ઉપરાંત દિવસ દરમિયાન મોરબી જિલ્લામાં ગૌરવ યાત્રા પ્રવાસમાં ઉપસ્થિત રહેશે. ૧૬/૧૦ ના રોજ સવારે ૯:૩૦ કલાકે માળિયા ખાતે તાલુકા પંચાયત ભવનના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તા. ૧૭/૧૦ ના રોજ ૭:૪૫ ખાતે લક્ષ્મીનગર ખાતે નવા ગ્રામ પંચાયત ભવનના ખાતમુહુર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.






Latest News