મોરબીના આમરણ ચોવીસે વિસ્તારમાંથી 100 જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂતોએ જેતપર ગામે પહોંચીને આપ્યું સમર્થન, રાજ્યમંત્રીના નાના ભાઈ ભરતભાઈ અમૃતિયાએ આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો ઉંદર મારવાની દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોરબી ખાતે મોત વધુ એક હત્યા: ટંકારાના નસીતપર-રાજપર રોડ ઉપર પાકીટ ચોરી બાબતે શેઠે માથાં બોથડ પદાર્થ મારતા યુવાનનું મોત મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે બાઇક-મશાલ રેલી યોજાઇ મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં મહિલાની હત્યા કરનારા આરોપીની ધરપકડ મોરબી એસપી રોડનો બનાવ : મોડી રાતે ઘરે આવેલા પતિએ પત્નીને ગળા-છાતીના ભાગે બચકાં ભરી લીધા મોરબીના જુના ઘૂટું રોડે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો, હાથ-પગમાં ગંભીર ઇજા મોરબી નજીક પોલીસ હેડ કવાર્ટર પાસેથી 2 લાખની કિંમતની રિક્ષાની ચોરી!
Breaking news
Morbi Today

મોરબીમાં ધનતેરસના દિવસે વૈઘ સભા દ્વારા ધન્વંતરિ પૂજન કરાશે


SHARE









મોરબીમાં ધનતેરસના દિવસે વૈઘ સભા દ્વારા ધન્વંતરિ પૂજન કરાશે

આગામી દિવસોમાં દિવાળીના પર્વની લોકો દ્વારા ઉજવણી કરવામાં આવે છે ત્યારે દર વર્ષે જુએ રીતે ધનતેરસના દિવસે મોરબીમાં ધન્વંતરિ પૂજનનું આયોજન વૈઘ સભા દ્વારા કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ ઉજવણી કરવામાં આવશે

મોરબીમાં વૈઘ સભા દ્વારા દર વર્ષે ધનતેરસના દિવસે ધન્વંતરિ પૂજનનું આયોજન કરવામાં આવે છે આવી જ રીતે ચાલુ વર્ષે તા. ૨૨ ને શનિવારે રાતે ૮:૩૦ કલાકે પૂજનનો કાર્યક્રમ જયાબેન પટેલ ઔષધાલય, ધન્વન્તરી ભવન, ૧/૩ કાયાજી પ્લોટ મોરબી ખાતે રાખવામા આવેલ છે જેમાં શાસ્ત્રી નિખીલભાઈ શાસ્ત્રોકત વિધિથી પૂજન કરાવશે અને આ પૂજન પહેલા સાંજે ૭:૩૦ કલાકે ભોજનનું પણ આયોજન સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે જેથી કરીને તેનો લાભ લેવા શ્રી મોરબી વૈઘસભાના પ્રમુખ ડો. બી.કે. લહેરૂ, મંત્રી ડો. ચેતન અઘારાએ જણાવ્યુ છે






Latest News