વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે મોરબીમાં મકાનની લોનનો હપ્તો ભરવામાં મોડું થતાં યુવાનને ફાઇનાન્સ બેન્કના કર્મચારીએ ગાળો આપી માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબી નજીક રોડ ક્રોસ કરતી મહિલાને રિક્ષા ચાલકે હડફેટે લેતા બંને હાથમાં ફ્રેકચર-માથામાં હેમરેજ મોરબીના જાંબુડીયા ગામે જાહેરમાં જુગાર રમતા 3 શખ્સ પકડાયા મોરબીમાં જુદીજુદી 4 જગ્યાએ રેડમાં 272 બોટલ વિદેશી દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ધનતેરસના દિવસે વૈઘ સભા દ્વારા ધન્વંતરિ પૂજન કરાશે


SHARE











મોરબીમાં ધનતેરસના દિવસે વૈઘ સભા દ્વારા ધન્વંતરિ પૂજન કરાશે

આગામી દિવસોમાં દિવાળીના પર્વની લોકો દ્વારા ઉજવણી કરવામાં આવે છે ત્યારે દર વર્ષે જુએ રીતે ધનતેરસના દિવસે મોરબીમાં ધન્વંતરિ પૂજનનું આયોજન વૈઘ સભા દ્વારા કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ ઉજવણી કરવામાં આવશે

મોરબીમાં વૈઘ સભા દ્વારા દર વર્ષે ધનતેરસના દિવસે ધન્વંતરિ પૂજનનું આયોજન કરવામાં આવે છે આવી જ રીતે ચાલુ વર્ષે તા. ૨૨ ને શનિવારે રાતે ૮:૩૦ કલાકે પૂજનનો કાર્યક્રમ જયાબેન પટેલ ઔષધાલય, ધન્વન્તરી ભવન, ૧/૩ કાયાજી પ્લોટ મોરબી ખાતે રાખવામા આવેલ છે જેમાં શાસ્ત્રી નિખીલભાઈ શાસ્ત્રોકત વિધિથી પૂજન કરાવશે અને આ પૂજન પહેલા સાંજે ૭:૩૦ કલાકે ભોજનનું પણ આયોજન સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે જેથી કરીને તેનો લાભ લેવા શ્રી મોરબી વૈઘસભાના પ્રમુખ ડો. બી.કે. લહેરૂ, મંત્રી ડો. ચેતન અઘારાએ જણાવ્યુ છે






Latest News