ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં ધનતેરસના દિવસે વૈઘ સભા દ્વારા ધન્વંતરિ પૂજન કરાશે


SHARE







મોરબીમાં ધનતેરસના દિવસે વૈઘ સભા દ્વારા ધન્વંતરિ પૂજન કરાશે

આગામી દિવસોમાં દિવાળીના પર્વની લોકો દ્વારા ઉજવણી કરવામાં આવે છે ત્યારે દર વર્ષે જુએ રીતે ધનતેરસના દિવસે મોરબીમાં ધન્વંતરિ પૂજનનું આયોજન વૈઘ સભા દ્વારા કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ ઉજવણી કરવામાં આવશે

મોરબીમાં વૈઘ સભા દ્વારા દર વર્ષે ધનતેરસના દિવસે ધન્વંતરિ પૂજનનું આયોજન કરવામાં આવે છે આવી જ રીતે ચાલુ વર્ષે તા. ૨૨ ને શનિવારે રાતે ૮:૩૦ કલાકે પૂજનનો કાર્યક્રમ જયાબેન પટેલ ઔષધાલય, ધન્વન્તરી ભવન, ૧/૩ કાયાજી પ્લોટ મોરબી ખાતે રાખવામા આવેલ છે જેમાં શાસ્ત્રી નિખીલભાઈ શાસ્ત્રોકત વિધિથી પૂજન કરાવશે અને આ પૂજન પહેલા સાંજે ૭:૩૦ કલાકે ભોજનનું પણ આયોજન સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે જેથી કરીને તેનો લાભ લેવા શ્રી મોરબી વૈઘસભાના પ્રમુખ ડો. બી.કે. લહેરૂ, મંત્રી ડો. ચેતન અઘારાએ જણાવ્યુ છે






Latest News