માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
Breaking news
Morbi Today

વાંકાનેરની કે. કે. શાહ વિદ્યાલયના વિદ્યાર્થી-સ્ટાફ દ્વારા ફરસાણ-મીઠાઇ-ફટાકડાનું વિતરણ


SHARE













વાંકાનેરની કે. કે. શાહ વિદ્યાલયના વિદ્યાર્થી-સ્ટાફ દ્વારા ફરસાણ-મીઠાઇ-ફટાકડાનું વિતરણ

દિવાળી રૂપી પ્રકાશ પર્વના માધ્યમ દ્વારા કોઈના જીવનમાં આનંદ ઉત્સાહ ભરી દઈએ ચહેરા પર સ્મિત લાવી દઈએ એ જ સાચી ઉજવણી છે. અને માનવ કલ્યાણના ઉમદા ધ્યેય સાથે શ્રી કે. કે. શાહ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય દ્વારા આવો જ એક કાર્યક્રમ યોજાઈ ગયો હતો આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વાલી, પૂર્વ છાત્રો, ટ્રસ્ટીગણ અને વિદ્યાભારતી પરિવારના સભ્યો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સહભાગી થયા હતા અને સુકો મેવો, મિષ્ટાન્ન, ફરસાણ અને રંગનું વિતરણ સેવા વસ્તિઓ, ઝુંપડપટ્ટીઓ  દલિત વર્ગના વિસ્તારમાં  વિધ્યાભારતીના આચાર્ય ગણ, વિદ્યાર્થીઓ, પૂર્વ છાત્રો, વાલીઓ તથા ટ્રસ્ટી મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું






Latest News