મોરબીમાં વેલનાથ મંદિર ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના હોદેદારોની બેઠક યોજાઈ
SHARE
મોરબીમાં વેલનાથ મંદિર ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના હોદેદારોની બેઠક યોજાઈ
મોરબીમાં માળીયા ફાટક પાસે આવેલ વેલનાથ મંદિર ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી જિલ્લાની મહત્વની બેઠક યોજાઈ હતી જેમાં મોરબી જિલ્લા ઠાકોર સેના દ્વારા આગામી સમયમા વિધાનસભાની ચુંટણી બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તેમજ આગામી સમયમા મોરબી જિલ્લાનાં તમામ તાલુકાઓમાં ચુંટણી લક્ષીના કાર્યક્રમોની ચર્ચા કરવામાં આવી હતી સાથોસાથ જિલ્લા, તાલુકા અને શહેર સંગઠનની ચર્ચા કરવામાં આવી હતી ત્યારે મુખ્ય મહેમાન મોરબી જિલ્લા ચુવાળીયા કોળી ઠાકોર સમાજ પ્રમુખ જગદીશભાઈ બાંભણિયા, મનુભાઈ ઉપસરિયા, મહેશભાઇ ઉપસરિયા, ગૌતમભાઈ મકવાણા, મયુરભાઈ બાબરિયા, યોગેશજી ઉઘરેજા, પ્રવીણભાઈ સારલા, ડો. કલ્પેશભાઈ ગડેશિયા, કિશનભાઈ (કારું), શૈલેશભાઈ ઠાકોર, જે.બી. પરમાર, વિપુલભાઈ કુવરિયા, નવઘણભાઈ ધામેચા, અમિતભાઈ ભીમાણી, વિજયભાઇ ભોજવિયા, રાસિગભાઈ જોલાપરા, અમિતભાઈ ઈન્દરીયા, સુનિલભાઈ આત્રેસા, મુકેશભાઈ સુરેલા, મહેશભાઈ, મહેશજી ઠાકોર, ગૌતમભાઈ હમીરપરા, રમેશભાઈ ઠાકોર સહિતના હોદ્દેદારો કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા









