મોરબીના આમરણ ચોવીસે વિસ્તારમાંથી 100 જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂતોએ જેતપર ગામે પહોંચીને આપ્યું સમર્થન, રાજ્યમંત્રીના નાના ભાઈ ભરતભાઈ અમૃતિયાએ આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો ઉંદર મારવાની દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોરબી ખાતે મોત વધુ એક હત્યા: ટંકારાના નસીતપર-રાજપર રોડ ઉપર પાકીટ ચોરી બાબતે શેઠે માથાં બોથડ પદાર્થ મારતા યુવાનનું મોત મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે બાઇક-મશાલ રેલી યોજાઇ મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં મહિલાની હત્યા કરનારા આરોપીની ધરપકડ મોરબી એસપી રોડનો બનાવ : મોડી રાતે ઘરે આવેલા પતિએ પત્નીને ગળા-છાતીના ભાગે બચકાં ભરી લીધા મોરબીના જુના ઘૂટું રોડે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો, હાથ-પગમાં ગંભીર ઇજા મોરબી નજીક પોલીસ હેડ કવાર્ટર પાસેથી 2 લાખની કિંમતની રિક્ષાની ચોરી!
Breaking news
Morbi Today

મોરબીમાં શ્રી મચ્છુકાંઠા આહિર કેળવણી મંડળના નવા હોદેદારોની વરણી


SHARE









મોરબીમાં શ્રી મચ્છુકાંઠા આહિર કેળવણી મંડળના નવા હોદેદારોની વરણી

શ્રી મચ્છુકાંઠા આહિર કેળવણી મંડળના નવા હોદેદારોની વરણી કરવામાં આવેલ છે.જેમા પ્રમુખ તરીકે ચાવડા કરશનભાઇ પોલાભાઇ, મહામંત્રી રાઠોડ પ્રદિપભાઇ ગોવિંદભાઇ, ઉપપ્રમુખ તરીકે રાઠોડ જલાભાઇ જસાભાઇની વરણીઓ કરવામાં આવેલ છે. જયારે ટ્રસ્ટીઓ તરીકે ડાંગર અશોકભાઇ સુખાભાઇ, બાલાસરા કચરાભાઇ દેવાભાઇ, હુંબલ કરશનભાઇ ખોડાભાઇ, લાવડીયા જેસંગભાઇ બીજલભાઇ, કુવાડીયા મુકેશભાઇ ભુરાભાઇ, કાનગડ દીલીપભાઇ હરીભાઇ, ચાવડા રાણાભાઇ આલાભાઇ, હુંબલ જયદીપભાઇ કનુભાઇ, ડાંગર પરબતભાઇ બેચરભાઇ, મિયાત્રા રમેશભાઈ સવજીભાઈ, ડાંગર મહેશભાઇ વસંતભાઇ, રાઠોડ ઉગાભાઈ ગોવિંદભાઇની વરણી કરવામાં આવેલ છે જેથી કરીને શ્રી મચ્છુકાંઠા આહિર કેળવણી મંડળના હોદેદારો ઉપર ચોમેરથી શુભકામનાઓ વરસી રહી છે






Latest News