મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં શ્રી મચ્છુકાંઠા આહિર કેળવણી મંડળના નવા હોદેદારોની વરણી


SHARE











મોરબીમાં શ્રી મચ્છુકાંઠા આહિર કેળવણી મંડળના નવા હોદેદારોની વરણી

શ્રી મચ્છુકાંઠા આહિર કેળવણી મંડળના નવા હોદેદારોની વરણી કરવામાં આવેલ છે.જેમા પ્રમુખ તરીકે ચાવડા કરશનભાઇ પોલાભાઇ, મહામંત્રી રાઠોડ પ્રદિપભાઇ ગોવિંદભાઇ, ઉપપ્રમુખ તરીકે રાઠોડ જલાભાઇ જસાભાઇની વરણીઓ કરવામાં આવેલ છે. જયારે ટ્રસ્ટીઓ તરીકે ડાંગર અશોકભાઇ સુખાભાઇ, બાલાસરા કચરાભાઇ દેવાભાઇ, હુંબલ કરશનભાઇ ખોડાભાઇ, લાવડીયા જેસંગભાઇ બીજલભાઇ, કુવાડીયા મુકેશભાઇ ભુરાભાઇ, કાનગડ દીલીપભાઇ હરીભાઇ, ચાવડા રાણાભાઇ આલાભાઇ, હુંબલ જયદીપભાઇ કનુભાઇ, ડાંગર પરબતભાઇ બેચરભાઇ, મિયાત્રા રમેશભાઈ સવજીભાઈ, ડાંગર મહેશભાઇ વસંતભાઇ, રાઠોડ ઉગાભાઈ ગોવિંદભાઇની વરણી કરવામાં આવેલ છે જેથી કરીને શ્રી મચ્છુકાંઠા આહિર કેળવણી મંડળના હોદેદારો ઉપર ચોમેરથી શુભકામનાઓ વરસી રહી છે






Latest News