મોરબીમાં શ્રી મચ્છુકાંઠા આહિર કેળવણી મંડળના નવા હોદેદારોની વરણી
SHARE
મોરબીમાં શ્રી મચ્છુકાંઠા આહિર કેળવણી મંડળના નવા હોદેદારોની વરણી
શ્રી મચ્છુકાંઠા આહિર કેળવણી મંડળના નવા હોદેદારોની વરણી કરવામાં આવેલ છે.જેમા પ્રમુખ તરીકે ચાવડા કરશનભાઇ પોલાભાઇ, મહામંત્રી રાઠોડ પ્રદિપભાઇ ગોવિંદભાઇ, ઉપપ્રમુખ તરીકે રાઠોડ જલાભાઇ જસાભાઇની વરણીઓ કરવામાં આવેલ છે. જયારે ટ્રસ્ટીઓ તરીકે ડાંગર અશોકભાઇ સુખાભાઇ, બાલાસરા કચરાભાઇ દેવાભાઇ, હુંબલ કરશનભાઇ ખોડાભાઇ, લાવડીયા જેસંગભાઇ બીજલભાઇ, કુવાડીયા મુકેશભાઇ ભુરાભાઇ, કાનગડ દીલીપભાઇ હરીભાઇ, ચાવડા રાણાભાઇ આલાભાઇ, હુંબલ જયદીપભાઇ કનુભાઇ, ડાંગર પરબતભાઇ બેચરભાઇ, મિયાત્રા રમેશભાઈ સવજીભાઈ, ડાંગર મહેશભાઇ વસંતભાઇ, રાઠોડ ઉગાભાઈ ગોવિંદભાઇની વરણી કરવામાં આવેલ છે જેથી કરીને શ્રી મચ્છુકાંઠા આહિર કેળવણી મંડળના હોદેદારો ઉપર ચોમેરથી શુભકામનાઓ વરસી રહી છે