મોરબી ગુરુકુલમાં કાનુની જાગૃતિ સેમીનાર યોજાયો
SHARE
મોરબી ગુરુકુલમાં કાનુની જાગૃતિ સેમીનાર યોજાયો
મોરબીની સુખ્યાત શિક્ષણસંસ્થા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં તાલુકા કાનૂની સેવા સમિતિ, મોરબી દ્વારા આયોજીત કાનૂની જગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં વિદ્યાર્થીઓમાં કાનૂની જાગૃતિ કેળવાય તે હેતુથી શબાનાબેન ખોખરે વિધાર્થીઓને સમાજમાં થતાં છોકરા છોકરીઓના શોષણને અટકાવી, તેમને ન્યાય કેમ અપાવી શકાય તે વિશે માહિતગાર કર્યા હતા અને અન્યને પણ માહિતી આપવા જણાવ્યું હતુ.કાર્યક્રમના અંતે સ્મૃતિચિન્હ આપી તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતુ.