માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબીમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના અનાવરણ પહેલા હાથી, ઘોડા, બગીઓ, બાઇક, ગાડી સાથે મહારેલી યોજાશે


SHARE













મોરબીમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના અનાવરણ પહેલા હાથી, ઘોડા, બગીઓ, બાઇક, ગાડી સાથે મહારેલી યોજાશે

મોરબીમાં 'સેવા એજ સંપત્તિ' ફાઉન્ડેશન દ્વારા આગમી તા, 30 ના રોજ લોખંડી પુરુષ સરદાર પટેલ તેમજ શહીદવિરોની પ્રતિમાનો અનાવરણના કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે મહારેલી પણ યોજાશે જેમાં હાથી, ઘોડા અને બાઇક સહિતનો કાફલો રાખવામા આવશે

મોરબીમાં સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશનના સંચાલક અને  મોરબી જીલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયા દ્વારા લોખંડી પુરૂષ સરદાર પટેલ તેમજ સ્વતંત્રતા સંગ્રામના શહીદવિરોની પ્રતિમાની અનાવરણ વિધિ કાર્યક્રમ રાખવામા આવેલ છે તેમજ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે આ મહારેલી મહારાણા પ્રતાપ સર્કલથી લઈને શનાળા રોડ સુધી યોજાશે અને મહારેલીમાં મહારાષ્ટ્રના બેન્ડ નગારા સાથે ૭૫ ઘોડા,હાથી, ૧૧ બગીઓ, ૩૦૦૦ બાઈક અને ૧૦૦૦ ગાડી સાથે તમામ જ્ઞાતિના આગેવાનો જોડાશે અને રેલી પૂરી થશે ત્યારે સાંજે પાંચ વાગ્યે પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે ત્યાર બાદ રામેશ્વર ફાર્મ રાવપર-ઘુનડા રોડ ઉપર લોક ડારો રાતે ૯ વાગ્યે યોજાશે અને સાંજે સાત વાગ્યે રામેશ્વર ફાર્મ ખાતે ભોજન સમારોહ યોજશે






Latest News