મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક મોરબી: ફોર્ટિફિકેશન અભિગમથી કુપોષણ અને એનિમિયા મુક્ત ગુજરાતનો સંકલ્પ સાકાર કરવા સરકાર પ્રયત્નશીલ
Breaking news
Morbi Today

મોરબીમાં એલ.ઇ. ગ્રાઉન્ડની પથરી ફેરવવાનું તંત્ર કયારે બંધ કરશે ?


SHARE















મોરબીમાં એલ.ઇ. ગ્રાઉન્ડની પથરી ફેરવવાનું તંત્ર કયારે બંધ કરશે ?

મોરબીમાં યુવાનોને રમવા માટે અને આર્મી તેમજ પોલીસ વિભાગની ભરતી માટે તૈયારીઓ કરવા એક જ એલ.ઇ. ગ્રાઉન્ડ મેદાન છે અને ત્યાં અવાર નવાર સરકારી મેળાનું આયોજન કરવામાં આવે છે જેથી કરીને મેદાનની પથરી ફરી જાય છે તાજેતરમાં જે મેળો યોજાયો હતો ત્યાર બાદ મેદાનમાં ચોમેર ગંદકી કરવામાં આવી છે અને યુવાનો ત્યાં રમી કે ભરતી માટેની તૈયારીઓ ન કરી શકે તેવી પરિસ્થિતી ઊભી થયેલ છે ત્યારે સરકારી પોગ્રામ કરીને મેદાનની વારંવાર પથરી ફેરવવાનું તંત્ર દ્વારા બંધ કરવામાં આવે તે જરૂરી છે તેવી જાગૃત નાગરિક દ્વારા માંગ કરવામાં આવી છે






Latest News