ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં બીપી વધી જતાં પડી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત


SHARE













વાંકાનેરમાં બીપી વધી જતાં પડી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત

વાંકાનેરના ખડીપરા નવાપરા વિસ્તારની અંદર રહેતા વૃદ્ધને અચાનક બીપી વધી ગયું હતું જેથી તે પડી ગયા હતા અને તેને માથાના પાછળના ભાગે ગંભીર થઈ હોય તેને વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સુધી લઈ જવામાં આવ્યા હતા તેમ છતાં પણ સારવાર કારગત નહીં નિવડતા વૃદ્ધનું મોત નીપજયું હતું આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ હતી

વાંકાનેરના ખડીપરા નવાપરામાં રહેતા હર્ષદભાઈ નરસિંગભાઈ જાની (૭૦) ને બીપી વધી જતા પડી ગયા હતા જેથી કરીને તેને માથાના પાછળના ભાગે ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે વાંકાનેરની સિવિલ હોસ્પિટલ સાથે લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી અમદાવાદ સુધી સારવાર માટે લઈ ગયા હતા પરંતુ સારવાર કારગત નહીં નિવડતા સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવવાની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News