મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

એક ભાઈબીજ એસી ભી :  ભાઈ અમેરીકા હોય, મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાઈબીજની ઉજવણી


SHARE







એક ભાઈબીજ એસી ભી :  ભાઈ અમેરીકા હોય, મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાઈબીજની ઉજવણી

હરીહર અન્નક્ષેત્ર ના ટ્રસ્ટી, લાયન્સ ક્લબ બજરંગ ધૂન મંડળ ના અગ્રણી, રામ મહેલ જીર્ણોધ્ધાર સમિતી ના સદસ્ય, કે.પી.ભાગીયા સાહેબ ના સંતાનો ની પ્રેરક પહેલ

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે દરરોજ બપોરે તથા સાંજે લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવા નો અનોખો સેવાયજ્ઞ ચલાવવા માં આવે છે ત્યારે આજ રોજ ભાઈ બીજ ના પર્વ નિમિતે મોરબી લેઉઆ પટેલ સમાજ અગ્રણી હરીહર અન્નક્ષેત્ર ના ટ્રસ્ટી, લાયન્સ ક્લબ તથા બજરંગ ધૂન મંડળ અગ્રણી તેમજ રામ મહેલ જીર્ણોધ્ધાર સમિતી ના સદસ્ય શ્રી કે.પી.ભાગીયા સાહેબ ના સુપુત્ર ચિ. સુમિતભાઈ કે જેઓ અમેરીકા માં સ્થાયી છે, સુમિત ભાઈ ના  બહેન રાજકોટ નિવાસી ચિ. ઉર્વશીબેન કીશન કુમાર ઠુમ્મર(રાજબેંક) દ્વારા ભાઈ ને ભાઈબીજ નુ આમંત્રણ આપવા માં આવ્યુ પરંતુ ભાઈ અમેરીકા હોય ભાઈએ મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત માં ભાઈબીજ નિમિતે મહાપ્રસાદ યોજવા નુ કહેતા બહેન દ્વારા મહાપ્રસાદ યોજી ભાઈબીજ ની સાર્થક ઉજવણી કરી સમાજ ને નવો રાહ ચિંધ્યો છે. આ પ્રસંગે કે.પી.ભાગીયા સાહેબ, કાંતિભાઈ ડોબરીયા, મનુભાઈ ઉજરીયા, લવજીભાઈ પટેલ સહીત ના લેઉઆ પટેલ સમાજ ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ મંદિર ના અગ્રણી શ્રી ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ભાવીનભાઈ ઘેલાણી, ચિરાગભાઈ રાચ્છ સહીતનાઓ એ અભિનંદન પાઠવ્યા હતા.






Latest News