મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ
Breaking news
Morbi Today

રાજ્ય મંત્રી બ્રિજેશભાઇ મેરજા બે દિવસ મોરબી જિલ્લાના પ્રવાસે


SHARE













રાજ્ય મંત્રી બ્રિજેશભાઇ મેરજા બે દિવસ મોરબી જિલ્લાના પ્રવાસે

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજા તારીખ ૩૦ અને ૩૧ ઓક્ટોબર એમ બે દિવસ મોરબી જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. મંત્રી બ્રિજેશભાઇ મેરજા તા.૩૦મી ઓક્ટોબર-૨૦૨૨ ના રોજ ગાળા ગામે સવારે ૦૯:૦૦ કલાકે નાલા-પુલીયાની કામગીરીનું ખાર્તમુર્હૂત તથા ૧૧:૦૦ કલાકે મન કી બાત (ભાજપા કાર્યાલય-મોરબી) અને સાંજે ૦૪:૦૦ કલાકે સરદાર પટેલની પ્રતિમા અનાવરણ તેમજ રાષ્ટ્ર ભાવના રેલી મોરબીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તા.૩૧મી ઓક્ટોબર-૨૦૨૨ ના રોજ સવારના ૦૭:૦૦ કલાકે મોરબી ખાતે એકતા દોડ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.






Latest News