મોરબીના જેતપર ગામે આમરણાંત ઉપવાસ કરી રહેલા નેહુલ અમૃતિયાની તબિયત લથડી, સોમવારે તમામ ઉપવાસીઓના પારણા કરાવવાનું એલાન, આંદોલન પાર્ટ 3 માટે થશે મોટી જાહેરત મોરબીમાં 13 વર્ષ પહેલાં તુલસીપાર્કમાં જમીન કબ્જા બાબતે નોંધાયેલ બે ફરિયાદમાં આરોપીની ધરપકડ, વૃદ્ધાને આપઘાત માટે દુષ્પ્રેરણાના ગુનામાં ત્રણ સામે કાર્યવાહી મોરબીમાં સોમવારથી ઓપન ગુજરાત અંડર-૧૪ જુનિયર ગર્લ્સ ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ, ૧૨ જિલ્લાની ટીમો વચ્ચે જામશે ટક્કર માળીયા (મી)માં પોલીસનું મેગા કોમ્બિંગ: 70 ધારદાર હથિયાર, 1 કટ્ટો, 3 એરગન અને મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ સોનાના બિસ્કીટ કબજે: 1 પેરોલ જમ્પ અને 2 વોન્ટેડ આરોપી ઝડપાયા સરકારના પરિપત્રની સોશિયલ મીડિયામાંથી કોપી મળી, અભ્યાસ કરવાનો બાકી: જેતપર આંદોલન સમિતિ મોરબીના પીપળી ગામ નજીક ટ્રેક્ટરની હાઇડ્રોલિકની લારી માથે પડતા યુવાનનું મોત: જાંબુડીયા તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનુ મોત સાવધાન: મોરબીમાં ખાનગી શાળાનું વાલીઓનું વ્હોટ્સએપ ગ્રુપ હેક કરીને મહિલાના સબંધીઓ પાસેથી 30 હજાર મેળવી લીધા, 10 લાખની ખંડણી માંગીને ભડાકે દેવાની ધમકી મોરબીની રવાપર ચોકડીએ પગપાળા જતા યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા બંને પગના પંજામાં ટાંકા આવ્યા
Breaking news
Morbi Today

મોરબીની પી.જી.પટેલ કોલેજ દ્વારા જુલતા પુલ હોનારતના દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી


SHARE









મોરબીની પી.જી.પટેલ કોલેજ દ્વારા જુલતા પુલ હોનારતના દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

મોરબીમાં બનેલ ગોજારી જુલતા પુલ હોનારતમાં સંખ્યાબંધ મનાવ જીન્દગીનો ભોગ લેવાયો હતો. મોરબી આ આઘાતને ક્યારેય નહિ ભૂલી શકે. સમગ્ર મોરબી શોકગ્રસ્ત અને હતપ્રભ છે ત્યારે આ હતભાગી દિવંગતોના આત્માને શાશ્વત શાંતિ પ્રાપ્ત થાય તે માટે પી.જી.પટેલ કોલેજ દ્વારા શ્રધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.આ કાર્યક્રમ માં કોલેજ પ્રમુખ દેવકરણભાઈ, આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટ, સમગ્ર કોલેજ સ્ટાફ તેમજ કોલેજના વિધાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.કાર્યક્રમની શરૂઆતમાં મૃતાત્માઓની શાંતિ માટે અંજલી ગીતનું પઠન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સંસ્થાના પ્રમુખ તથા આચાર્ય દ્વારા શાબ્દિક શ્રધાંજલી અર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ ગાયત્રી મંત્રના જાપ તેમજ બે મીનીટનું મૌન પાડવામાં આવ્યું હતું.






Latest News