મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીની પી.જી.પટેલ કોલેજ દ્વારા જુલતા પુલ હોનારતના દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી


SHARE













મોરબીની પી.જી.પટેલ કોલેજ દ્વારા જુલતા પુલ હોનારતના દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

મોરબીમાં બનેલ ગોજારી જુલતા પુલ હોનારતમાં સંખ્યાબંધ મનાવ જીન્દગીનો ભોગ લેવાયો હતો. મોરબી આ આઘાતને ક્યારેય નહિ ભૂલી શકે. સમગ્ર મોરબી શોકગ્રસ્ત અને હતપ્રભ છે ત્યારે આ હતભાગી દિવંગતોના આત્માને શાશ્વત શાંતિ પ્રાપ્ત થાય તે માટે પી.જી.પટેલ કોલેજ દ્વારા શ્રધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.આ કાર્યક્રમ માં કોલેજ પ્રમુખ દેવકરણભાઈ, આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટ, સમગ્ર કોલેજ સ્ટાફ તેમજ કોલેજના વિધાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.કાર્યક્રમની શરૂઆતમાં મૃતાત્માઓની શાંતિ માટે અંજલી ગીતનું પઠન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સંસ્થાના પ્રમુખ તથા આચાર્ય દ્વારા શાબ્દિક શ્રધાંજલી અર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ ગાયત્રી મંત્રના જાપ તેમજ બે મીનીટનું મૌન પાડવામાં આવ્યું હતું.






Latest News