મોરબીના જલારામ ધામ ખાતે જલારામ બાપાની ૧૪૫ મી પૂણ્યતિથી નિમિતે કાર્યક્રમ યોજાયો મોરબીમાં બેટરીના પાણીની આડમાં ખાનગી ટ્રાવેલ્સની બસમાં મંગાવેલ દારૂની 1248 બોટલ સાથે એકની ધરપકડ: દારૂનો જથ્થો મંગાવનાર રાજકોટના શખ્સની શોધખોળ હળવદના ટીકર ગામે ઘરમાંથી 3.94 લાખના સોનાના દાગીના ચોરીના ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે આરોપીની ધરપકડ મોરબીનો પાડાપુલ આજથી રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ, ટ્રાફિકની સમસ્યાને નાથવા પોલીસ ખડેપગે મોરબીના ગાળા ગામના પાટીયા પાસેનો બનાવ: ફૈબાના ઘરે માંડવામાં જતાં ભાણેજના બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા સર્જાયો જીવલેણ અકસ્માત મોરબીમાં મહેન્દ્રપરામાં રહેતી પરણીતાને કરિયાવર-ઘરકામ માટે પતિ સહિત 4 સાસરિયાનો ત્રાસ સીઆઇડી ક્રાઇમની ટીમની કાર્યવાહી: વાંકાનેરમાંથી 1900 ગ્રામ ગાંજા સાથે રાજકોટમાં રહેતો રિક્ષા ચાલક પકડાયો મોરબીના વાધરવા નજીક ટ્રેલર પાછળ ટ્રેલર અથડાતા એકનું મોત, એક ઇજાગ્રસ્ત સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિએ સદગતોની આત્માની શાંતિ અર્થે યોજી પ્રાર્થનાસભા


SHARE













મોરબીમાં ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિએ સદગતોની આત્માની શાંતિ અર્થે યોજી પ્રાર્થનાસભા

શ્રી મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા અહીંના શ્રીજી હોલ ખાતે મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં મુત્યુ પામેલા સદગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપવા માટે શ્રી મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિના ટ્રસ્ટીઓ ડો.મનુભાઈ કૈલા, જ્યંતિભાઈ પડસુંબિયા, મણીભાઈ સરડવા, જ્યંતિભાઈ વિડજા, ઈશ્વરભાઈ સબાપરા, મગનભાઈ આઘારા, કમલેશભાઈ કૈલા, જયેશભાઇ રંગપરિયા, ચંદુભાઈ કુંડારિયા, જ્યંતિભાઈ શેરસિયા, સવજીભાઈ સુરાણી તથા સમૂહ લગ્ન સમિતિના મોરબી જિલ્લાના દરેક ગામના કારોબારી સભ્યોએ મોરબી ઝુલતા પુલમાં મુત્યુ પામેલા સદગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપેલ અને તેમના આત્માને પ્રભુ સદગતિ આપે અને તેમના કુટુંબીજનો ઉપર આવી પડેલ દુઃખને સહન કરવાની પ્રભુ શક્તિ આપે તેવી પરમ કૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના કરી હતી.

 






Latest News