મોરબીના જેતપર ગામે આમરણાંત ઉપવાસ કરી રહેલા નેહુલ અમૃતિયાની તબિયત લથડી, સોમવારે તમામ ઉપવાસીઓના પારણા કરાવવાનું એલાન, આંદોલન પાર્ટ 3 માટે થશે મોટી જાહેરત મોરબીમાં 13 વર્ષ પહેલાં તુલસીપાર્કમાં જમીન કબ્જા બાબતે નોંધાયેલ બે ફરિયાદમાં આરોપીની ધરપકડ, વૃદ્ધાને આપઘાત માટે દુષ્પ્રેરણાના ગુનામાં ત્રણ સામે કાર્યવાહી મોરબીમાં સોમવારથી ઓપન ગુજરાત અંડર-૧૪ જુનિયર ગર્લ્સ ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ, ૧૨ જિલ્લાની ટીમો વચ્ચે જામશે ટક્કર માળીયા (મી)માં પોલીસનું મેગા કોમ્બિંગ: 70 ધારદાર હથિયાર, 1 કટ્ટો, 3 એરગન અને મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ સોનાના બિસ્કીટ કબજે: 1 પેરોલ જમ્પ અને 2 વોન્ટેડ આરોપી ઝડપાયા સરકારના પરિપત્રની સોશિયલ મીડિયામાંથી કોપી મળી, અભ્યાસ કરવાનો બાકી: જેતપર આંદોલન સમિતિ મોરબીના પીપળી ગામ નજીક ટ્રેક્ટરની હાઇડ્રોલિકની લારી માથે પડતા યુવાનનું મોત: જાંબુડીયા તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનુ મોત સાવધાન: મોરબીમાં ખાનગી શાળાનું વાલીઓનું વ્હોટ્સએપ ગ્રુપ હેક કરીને મહિલાના સબંધીઓ પાસેથી 30 હજાર મેળવી લીધા, 10 લાખની ખંડણી માંગીને ભડાકે દેવાની ધમકી મોરબીની રવાપર ચોકડીએ પગપાળા જતા યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા બંને પગના પંજામાં ટાંકા આવ્યા
Breaking news
Morbi Today

મોરબી સિવિલ હોસ્પિટલનો ચાર્જ મેડિકલ કોલેજના ડિનને સોપાયો


SHARE









મોરબી સિવિલ હોસ્પિટલનો ચાર્જ મેડિકલ કોલેજના ડિનને સોપાયો

મોરબી સિવિલમાં ઝૂલતા પુલની દુર્ઘટનાના ઇજાગ્રસ્તોને સારવાર માટે લઈને આવ્યા હતા જેથી કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેની મુલાકત કરવા માટે આવ્યા હતા તે પહેલા આગલી રાતે મોરબી સિવિલમાં રિનોવેશન કરવામાં આવ્યું હતું જેથી કરીને આ કામની આકરી ટીકાઓ કરવામાં આવી હતી તેવામાં મોરબી સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિટેનડન્ટ ડો પી.કે. દુધરેજીયા પાસેથી સિવિલનો ચાર્જ લઈ લેવામાં આવેલ છે અને આ ચાર્જ હાલમાં મોરબી મેડિકલ કોલેજના ડીન ડો. નીરજ બિશ્વાસને સોપાવામાં આવેલ છે અને સિવિલમાં વડાપ્રધાનના આગમન પહેલા હોસ્પિટલના રીનોવેશન માટેની રાતોરાત જે કામગીરી કરવામાં આવી હતી તેને ધ્યાનમાં રાખીને સરકારે આ પગલૂ ભર્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે






Latest News