માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં આજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
Breaking news
Morbi Today

મોરબી સિવિલ હોસ્પિટલનો ચાર્જ મેડિકલ કોલેજના ડિનને સોપાયો


SHARE













મોરબી સિવિલ હોસ્પિટલનો ચાર્જ મેડિકલ કોલેજના ડિનને સોપાયો

મોરબી સિવિલમાં ઝૂલતા પુલની દુર્ઘટનાના ઇજાગ્રસ્તોને સારવાર માટે લઈને આવ્યા હતા જેથી કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેની મુલાકત કરવા માટે આવ્યા હતા તે પહેલા આગલી રાતે મોરબી સિવિલમાં રિનોવેશન કરવામાં આવ્યું હતું જેથી કરીને આ કામની આકરી ટીકાઓ કરવામાં આવી હતી તેવામાં મોરબી સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિટેનડન્ટ ડો પી.કે. દુધરેજીયા પાસેથી સિવિલનો ચાર્જ લઈ લેવામાં આવેલ છે અને આ ચાર્જ હાલમાં મોરબી મેડિકલ કોલેજના ડીન ડો. નીરજ બિશ્વાસને સોપાવામાં આવેલ છે અને સિવિલમાં વડાપ્રધાનના આગમન પહેલા હોસ્પિટલના રીનોવેશન માટેની રાતોરાત જે કામગીરી કરવામાં આવી હતી તેને ધ્યાનમાં રાખીને સરકારે આ પગલૂ ભર્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે






Latest News