મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં ઓક્ક્ષ્ફોર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરાપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ
Breaking news
Morbi Today

મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટનામાં જયસુખ પટેલ સહિતના જવાબદારોને ફાંસીની માંગ


SHARE





મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટનામાં જયસુખ પટેલ સહિતના જવાબદારોને ફાંસીની માંગ

મોરબી ઝૂલતા પૂલની દુર્ઘટનામાં ઘણા નિર્દોષ લોકોના મોત થયા છે તો પણ જવાબદારોની સામે આકરા પગલાં લેવાના બદલે તેને છાવરમાં માટેના પ્રયાસો કરવામાં આવી રહયા છે ત્યારે મોરબીમાં ભારે આક્રોશ સાથે સ્વયં સૈનિક દળ દ્વારા રેલી કાઢવામાં આવી હતી અને કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં સ્વયં સૈનિક દળ દ્વારા પુલ દુર્ઘટનાના જવાબદાર ઓરવાના માલિક જયસુખ પટેલ સહિતના તમામની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી અને હતભાગીઓના પરિવારને સરકાર તરફથી ૨૦ લાખની સહાય અને સરકારી નોકરી આપવામાં આવે તેવી માંગ કરેલ છે અને નિરાધાર બનેલ બાળકોના શિક્ષણની સવલતો આપવામાં આવે તેવી પણ માંગ કરી છે મોરબીમાં નવા બસ સ્ટેન્ડથી લઈને કલેક્ટર કચેરી સુધીની સ્વયં સૈનિક દળની રેલી યોજાઇ હતી ત્યારે મોટી સંખ્યામાં લોકો તેમાં જોડાયા હતા અને પુલ દુર્ઘટનાના દોષીતોની સામે આક્રોશ સાથે આકરા પગલાં લેવાની માંગ કરવામાં આવી હતી અને જયસુખ પટેલ સહિતના તમામને ફાંસી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને કલેક્ટરને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું હતું




Latest News