મોરબીના જેતપર ગામે આમરણાંત ઉપવાસ કરી રહેલા નેહુલ અમૃતિયાની તબિયત લથડી, સોમવારે તમામ ઉપવાસીઓના પારણા કરાવવાનું એલાન, આંદોલન પાર્ટ 3 માટે થશે મોટી જાહેરત મોરબીમાં 13 વર્ષ પહેલાં તુલસીપાર્કમાં જમીન કબ્જા બાબતે નોંધાયેલ બે ફરિયાદમાં આરોપીની ધરપકડ, વૃદ્ધાને આપઘાત માટે દુષ્પ્રેરણાના ગુનામાં ત્રણ સામે કાર્યવાહી મોરબીમાં સોમવારથી ઓપન ગુજરાત અંડર-૧૪ જુનિયર ગર્લ્સ ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ, ૧૨ જિલ્લાની ટીમો વચ્ચે જામશે ટક્કર માળીયા (મી)માં પોલીસનું મેગા કોમ્બિંગ: 70 ધારદાર હથિયાર, 1 કટ્ટો, 3 એરગન અને મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ સોનાના બિસ્કીટ કબજે: 1 પેરોલ જમ્પ અને 2 વોન્ટેડ આરોપી ઝડપાયા સરકારના પરિપત્રની સોશિયલ મીડિયામાંથી કોપી મળી, અભ્યાસ કરવાનો બાકી: જેતપર આંદોલન સમિતિ મોરબીના પીપળી ગામ નજીક ટ્રેક્ટરની હાઇડ્રોલિકની લારી માથે પડતા યુવાનનું મોત: જાંબુડીયા તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનુ મોત સાવધાન: મોરબીમાં ખાનગી શાળાનું વાલીઓનું વ્હોટ્સએપ ગ્રુપ હેક કરીને મહિલાના સબંધીઓ પાસેથી 30 હજાર મેળવી લીધા, 10 લાખની ખંડણી માંગીને ભડાકે દેવાની ધમકી મોરબીની રવાપર ચોકડીએ પગપાળા જતા યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા બંને પગના પંજામાં ટાંકા આવ્યા
Breaking news
Morbi Today

મોરબીના હરિ ઓમ પાર્કમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગતોના મોક્ષર્થે કથા યોજાશે


SHARE









મોરબીના હરિ ઓમ પાર્કમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગતોના મોક્ષર્થે કથા યોજાશે

મોરબીના મહેન્દ્રનગર ગામે હળવદ રોડ ઉપર આવેલ હરિ ઓમ પાર્ક સોસાયટીમાં ઝૂલતા પુલના દિવંગતોના મોક્ષર્થે આગામી તા. ૧૨ નવેમ્બરથી કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને તા ૧૨ થી લઈને ૧૮ નવેમ્બર સુધી શ્રીમદ ભાગવત મહાપુરાણ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ દિવંગતોના આત્માને શાંતિ તેમજ મોક્ષાર્થે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કથાકાર કિશોર મહારાજ કથાનું શ્રોતાઓને રસપાન કરાવશે આ કથા રોજ સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩ થી ૬ વાગ્યા સુધી ચાલશે જેથી આ કથાનો લાભ લેવા માટે આયોજકોએ લોકોને અનુરોધ કરેલ છે






Latest News