ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે પુલ દુર્ઘટનાના દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ


SHARE











મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે પુલ દુર્ઘટનાના દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

ઝૂલતા પુલની દુર્ઘટનાને ૧૦ દિવસથી વધુ સમય વીતી ગયો છે તેમ છતાં પણ લોકો આ દુર્ઘટનાને ભૂલી શક્યા નથી તેવામાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાં મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓના પણ આ ઘટનામાં મૃત્યુ થયા છે જેથી કરીને શાળા ખાતે ગીતા પઠન કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને પુલ દુર્ઘટનામાં સાર્થક વિદ્યામંદિરના ચાર વિદ્યાર્થીઓ અને ૩ વાલીઓના મૃત્યુ થયા છે તેવું સાર્થક વિદ્યામંદિરના સંચાલક કિશોરભાઇ શુકલ પાસેથી જાણવા મળેલ છે






Latest News