મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીના રોટરીનગરમાં કેસરી નંદન હનુમાનજી મંદિરે ઝૂલતા પુલના દિવંગતો માટે સુંદરકાંડના પાઠ યોજાશે


SHARE













મોરબીના રોટરીગરમાં કેસરી નંદન હનુમાનજી મંદિરે ઝૂલતા પુલના દિવંગતો માટે સુંદરકાંડના પાઠ યોજાશે

મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટનામાં ૧૩૫ લોકોના મૃત્યુ થયેલ છે ત્યારે તે લોકોના આત્માની શાંતિ માટે મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ કેસરી નંદન મિત્રમંડળ દ્વારા તા ૧૬ ના રોજ સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે અને આ રીતે ઝુલતા પુલના દિવંગત આત્માઓની આત્માને શાંતિ મળે તે માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં રોટરીગર પાસે આવેલ કેસરી નંદન હનુમાનજી મંદિર ખાતે કેસરી નંદન મિત્રમંડળ દ્વારા તા.૧૬ નવેમ્બરે રાતે ૯-૦૦ કલાકે મોરબીમાં ઝુલતા પુલ તૂટવાની ઘટનામાં અવસના પામેલા દિવંગતોને શ્રધ્ધાંજલી અર્પણ કરવા માટે કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું છે અને દિવંગતોના મોક્ષાર્થે હનુમાન મંદિરે સુંદરકાંડના પાઠ રાખવામા આવેલ છે જેમાં આચાર્ય અશ્વિનકુમાર પાઠક સંગીતમય શૈલીમાં સુંદરકાંડ પાઠનું રસપાન કરાવવામાં આવશે. અને ત્યારે દિવંગતોના ફોટા પણ ત્યાં મૂકવાના છે જેથી કરીને ફોટો વિમલભાઇ (૯૪૨૬૯૩૦૮૦૮) અને મહેન્દ્રસિંહ (૯૪૨૬૪૪૮૩૭૪) ને પહોચડવા માટે જણાવ્યુ છે






Latest News