મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરનો ભવ્ય જીર્ણોધાર મહોત્સવ-સંતવાણીનું આયોજન મોરબી જીલ્લામાં બહારથી આવેલા કર્મચારી-શ્રમિકોની નજીકના પોલીસ મથકમાં માહિતી આપવા માટે જાહેરનામુ પ્રસિદ્ધ મોરબી જિલ્લામાં ફેબ્રુઆરી માહિનામાં હથિયારબંધી: ચારથી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ નલ સે જલ અભિયાન: મોરબીના લાલાપર ગામે પાણીની ટાંકી-પમ્પિંગ મશીનરીનું લોકાર્પણ કરતાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ પોકસોનો કેસમાં ગુનો સાબિત ન થતાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીની પી.જી.પટેલ કોલેજમાં CA બનવા ઇચ્છુક યુવક-યુવતીઓ માટે કાલે સેમિનાર યોજાશે 2047 ના વિકસિત ભારતને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલ કેન્દ્ર સરકારના બજેટને મોરબીમાં રહેતા માજી મંત્રી મોહનભાઇ કુંડારિયાએ આવકારયું મોરબીના આંદરણા ગામે એલઆઇસી પોલિસી સર્વિસ કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના રોટરીનગરમાં કેસરી નંદન હનુમાનજી મંદિરે ઝૂલતા પુલના દિવંગતો માટે સુંદરકાંડના પાઠ યોજાશે


SHARE











મોરબીના રોટરીગરમાં કેસરી નંદન હનુમાનજી મંદિરે ઝૂલતા પુલના દિવંગતો માટે સુંદરકાંડના પાઠ યોજાશે

મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટનામાં ૧૩૫ લોકોના મૃત્યુ થયેલ છે ત્યારે તે લોકોના આત્માની શાંતિ માટે મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ કેસરી નંદન મિત્રમંડળ દ્વારા તા ૧૬ ના રોજ સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે અને આ રીતે ઝુલતા પુલના દિવંગત આત્માઓની આત્માને શાંતિ મળે તે માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં રોટરીગર પાસે આવેલ કેસરી નંદન હનુમાનજી મંદિર ખાતે કેસરી નંદન મિત્રમંડળ દ્વારા તા.૧૬ નવેમ્બરે રાતે ૯-૦૦ કલાકે મોરબીમાં ઝુલતા પુલ તૂટવાની ઘટનામાં અવસના પામેલા દિવંગતોને શ્રધ્ધાંજલી અર્પણ કરવા માટે કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું છે અને દિવંગતોના મોક્ષાર્થે હનુમાન મંદિરે સુંદરકાંડના પાઠ રાખવામા આવેલ છે જેમાં આચાર્ય અશ્વિનકુમાર પાઠક સંગીતમય શૈલીમાં સુંદરકાંડ પાઠનું રસપાન કરાવવામાં આવશે. અને ત્યારે દિવંગતોના ફોટા પણ ત્યાં મૂકવાના છે જેથી કરીને ફોટો વિમલભાઇ (૯૪૨૬૯૩૦૮૦૮) અને મહેન્દ્રસિંહ (૯૪૨૬૪૪૮૩૭૪) ને પહોચડવા માટે જણાવ્યુ છે






Latest News