મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરનો ભવ્ય જીર્ણોધાર મહોત્સવ-સંતવાણીનું આયોજન મોરબી જીલ્લામાં બહારથી આવેલા કર્મચારી-શ્રમિકોની નજીકના પોલીસ મથકમાં માહિતી આપવા માટે જાહેરનામુ પ્રસિદ્ધ મોરબી જિલ્લામાં ફેબ્રુઆરી માહિનામાં હથિયારબંધી: ચારથી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ નલ સે જલ અભિયાન: મોરબીના લાલાપર ગામે પાણીની ટાંકી-પમ્પિંગ મશીનરીનું લોકાર્પણ કરતાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ પોકસોનો કેસમાં ગુનો સાબિત ન થતાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીની પી.જી.પટેલ કોલેજમાં CA બનવા ઇચ્છુક યુવક-યુવતીઓ માટે કાલે સેમિનાર યોજાશે 2047 ના વિકસિત ભારતને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલ કેન્દ્ર સરકારના બજેટને મોરબીમાં રહેતા માજી મંત્રી મોહનભાઇ કુંડારિયાએ આવકારયું મોરબીના આંદરણા ગામે એલઆઇસી પોલિસી સર્વિસ કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટમાં યોજાયેલ લોક અદાલતમાં ૨૭૦૬ કેસનો નિકાલ


SHARE











મોરબીની કોર્ટમાં યોજાયેલ લોક અદાલતમાં ૨૭૦૬ કેસનો નિકાલ

મોરબીની કોર્ટમાં લોક અદાલત રાખવામા આવી હતી જે લોક અદાલતમાં કુલ મળીને ૮૬૩૫ કેસ રાખવામા આવ્યા હતા અને તેમાંથી કુલ ૨૭૦૬ કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો જેથી કરીને સરકારમાં ૧૫,૧૨,૧૨,૮૦૯ ની સેટલમેન્ટથી આવક થયેલ છે

રાજ્યની જુદીજુદી કોર્ટમાં ચાલતા કેસનો તાત્કાલિક નિકાલ કરવા માટે સમયાંતરે એલકે અદાલતનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે મોરબીની કોર્ટમાં લોક અદાલત રાખવામા આવી હતી જેમાં જીલ્લામાં જુદીજુદી કોર્ટમાં ચાલતા ૮૬૩૫ કેસ રાખવામા આવ્યા હતા તેમાંથી પ્રી- ઇન્વેસ્ટિગેશનના કેસ, પ્રોહિબિશન કેસો, જમીન-મિલકતના કેસ, ચેક રીટર્નના કેસ, ફેમિલી તકરારના કેસ, વાહન અકસ્માતના કેસ વિગેરે મળીને કુલ ૨૭૦૬ કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો જેથી કરીને સરકારમાં સેટલમેન્ટથી ૧૫,૧૨,૧૨,૮૦૯ ની આવક થયેલ છે






Latest News