વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી બે પીસ્તોલ-કાર્ટીસ સાથે ઝડપેલ આરોપીના રિમાન્ડ મંજૂર
મોરબીમાં વેલનાથ ધામ ખાતે ઝૂલતા પુલના દિવંગતોને શ્રદ્ધાંજલિ-રામધૂનનો કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબીમાં વેલનાથ ધામ ખાતે ઝૂલતા પુલના દિવંગતોને શ્રદ્ધાંજલિ-રામધૂનનો કાર્યક્રમ યોજાયો
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી તાલુકા દ્વારા શ્રદ્ધાંજલિ ભાગરૂપે રામધુન ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે ૩૦ ઓક્ટોબરના રોજ મોરબીમાં ઝુલતો પુલ તૂટી પાડવાની ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી ત્યારે મોરબી માળીયા ફાટક પાસે વેલનાથ ધામ ખાતે રામધૂન ભજન પણ રાખવામાં આવી હતી