મોરબીના વાવડી રોડે રહેતા યુવાને ઘરે જીવન ટુંકાવ્યું મોરબીના નાગડાવાસ ગામે મંદિરમાંથી માતાજીની મુર્તિ, મુગટ, છતર વિગેરે મળી 6.02 લાખના મુદામાલની ચોરી મોરબી મહાપાલિકા સંચાલિત લાઈબ્રેરીના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર મોરબી શહેરમાંથી 8 દિવસમાં 29 ઢોર પકડવામાં આવ્યા વાંકાનેરમાં સ્માર્ટ પુસ્તકાલય બનાવવા માટે મામલતદારને કરાઇ રજૂઆત હળવદમાં શાળાની વિદ્યાર્થિનીઓએ પાળિયાઓને રાખડી બાંધીને કરી રક્ષાબંધન પર્વની ઉજવણી મોરબી મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રખડતા ઢોર પકડવા, રોડ રીપેર કરવા અને ખાદ્ય સામગ્રીનું ચેકિંગ કરવા અધિકારીઓને સૂચના મોરબી જીલ્લામાં સફાઇ કામદારને ભૂગર્ભ ગટર તેમજ ખાળકૂવામાં સફાઇ કરાવવા, ઊંડે ઉતરવા-ઉતારવા પર પ્રતિબંધ
Breaking news
Morbi Today

મોરબીમાં વેલનાથ ધામ ખાતે ઝૂલતા પુલના દિવંગતોને શ્રદ્ધાંજલિ-રામધૂનનો કાર્યક્રમ યોજાયો


SHARE





મોરબીમાં વેલનાથ ધામ ખાતે ઝૂલતા પુલના દિવંગતોને શ્રદ્ધાંજલિ-રામધૂનનો કાર્યક્રમ યોજાયો

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી તાલુકા દ્વારા શ્રદ્ધાંજલિ ભાગરૂપે રામધુન ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે ૩૦ ઓક્ટોબરના રોજ મોરબીમાં ઝુલતો પુલ તૂટી પાડવાની ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી ત્યારે મોરબી માળીયા ફાટક પાસે વેલનાથ ધામ ખાતે રામધૂન ભજન પણ રાખવામાં આવી હતી




Latest News