મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરનો ભવ્ય જીર્ણોધાર મહોત્સવ-સંતવાણીનું આયોજન મોરબી જીલ્લામાં બહારથી આવેલા કર્મચારી-શ્રમિકોની નજીકના પોલીસ મથકમાં માહિતી આપવા માટે જાહેરનામુ પ્રસિદ્ધ મોરબી જિલ્લામાં ફેબ્રુઆરી માહિનામાં હથિયારબંધી: ચારથી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ નલ સે જલ અભિયાન: મોરબીના લાલાપર ગામે પાણીની ટાંકી-પમ્પિંગ મશીનરીનું લોકાર્પણ કરતાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ પોકસોનો કેસમાં ગુનો સાબિત ન થતાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીની પી.જી.પટેલ કોલેજમાં CA બનવા ઇચ્છુક યુવક-યુવતીઓ માટે કાલે સેમિનાર યોજાશે 2047 ના વિકસિત ભારતને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલ કેન્દ્ર સરકારના બજેટને મોરબીમાં રહેતા માજી મંત્રી મોહનભાઇ કુંડારિયાએ આવકારયું મોરબીના આંદરણા ગામે એલઆઇસી પોલિસી સર્વિસ કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના લાયન્સનગર-ગોકુલનગરમાં અધૂરા કામ પૂરા કરવા માટે સામાજિક કાર્યકરની માંગ


SHARE











મોરબીના લાયન્સનગર-ગોકુલનગરમાં અધૂરા કામ પૂરા કરવા માટે સામાજિક કાર્યકરની માંગ

મોરબીમાં શનાળા બાયપાસ પાસે આવેલ વોર્ડ નં.૧૧ માં આવતા લાયન્સનગર અને ગોકુલનગરમાં મેઈન રોડ બનાવવા માટેનું કામ છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહ્યું છે જો કે, હજુ સુધી રોડનું કામ પૂરું કરવામાં આવ્યું નથી જેથી કરીને અધૂરું કામ હોવાથી લોકોને હેરાન થવું પડે છે માટે આ કામને પૂરું કરવા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે તો પણ આજની તારીખે હજુ કામ પૂરું થયું નથી ત્યારે વાહન ચાલકો સહિતના લોકોની હાલાકીને દૂર કરવા માટે રોડનું કામ પૂરું કરવામાં આવે અને સ્ટ્રીટ લાઈટ સહિતની સુવિધા આ વિસ્તારમાં આપવામાં આવે તેવી માંગ સામાજિક કાર્યકર અબ્દુલભાઇ એમ. બુખારી દ્વારા પાલિકાના ચીફ ઓફિસર સમક્ષ કરવામાં આવી છે






Latest News