મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરનો ભવ્ય જીર્ણોધાર મહોત્સવ-સંતવાણીનું આયોજન મોરબી જીલ્લામાં બહારથી આવેલા કર્મચારી-શ્રમિકોની નજીકના પોલીસ મથકમાં માહિતી આપવા માટે જાહેરનામુ પ્રસિદ્ધ મોરબી જિલ્લામાં ફેબ્રુઆરી માહિનામાં હથિયારબંધી: ચારથી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ નલ સે જલ અભિયાન: મોરબીના લાલાપર ગામે પાણીની ટાંકી-પમ્પિંગ મશીનરીનું લોકાર્પણ કરતાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ પોકસોનો કેસમાં ગુનો સાબિત ન થતાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીની પી.જી.પટેલ કોલેજમાં CA બનવા ઇચ્છુક યુવક-યુવતીઓ માટે કાલે સેમિનાર યોજાશે 2047 ના વિકસિત ભારતને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલ કેન્દ્ર સરકારના બજેટને મોરબીમાં રહેતા માજી મંત્રી મોહનભાઇ કુંડારિયાએ આવકારયું મોરબીના આંદરણા ગામે એલઆઇસી પોલિસી સર્વિસ કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના અગાભી પીપળીયાની લેન્ડ ગ્રેબિંગની ફરિયાદમાં આરોપીઓના જામીન મંજૂર


SHARE











વાંકાનેરના અગાભી પીપળીયાની લેન્ડ ગ્રેબિંગની ફરિયાદમાં આરોપીઓના જામીન મંજૂર

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયામા આવેલ સરકારી પડતર જમીન પર ગેરકાયદેસર કબજો કરેલ હતો જેથી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન મા ગુજરાત જમીન પચાવી પાડવા અધિનીયમ (લેન્ડ ગ્રેબીંગ) હેઠળ ફરિયાદ નોંધાઈ હતી અને આ ગુનામાં પકડાયેલા આરોપીઓની રેગ્યુલર જામીન અરજી મૂકવામાં આવી હતી જેને કોર્ટે મંજુર કરેલ છે

 વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં  ગુજરાત જમીન પચાવી પાડવા અધિનીયમ (લેન્ડ ગ્રેબીંગ) કલમ ૩૪(૪)૫(ગ) તથા ઈ.પી.કો. કલમ ૧૧૪ હેઠળ ફરીયાદ નોધાયેલ હતી અને આ કામનાં આરોપીઓ જીતુભા ભરતસિંહ જાડેજામનજીભાઈ રાયમલભાઈ તથા કમાભાઈ દેવશીભાઈની રેગ્યુલર જામીન અરજી દાખલ કરેલ હતી જેમાં આરોપી તરફે મોરબીના વકીલ કાનજી એમ. ગરચર રોકાયેલા હતા અને તેને ધારદાર દલીલ કરેલ હતી તેમજ હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના વિવિધ ચુકાદાઓને ધ્યાને લઈ આરોપીને રેગ્યુલર જામીન અરજી મંજુર કરવા દલીલ કરેલ હતી જેથી કોર્ટે આરોપીને શરતી જામીન પર છોડવાનો હુકમ કરેલ છે.






Latest News