મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરનો ભવ્ય જીર્ણોધાર મહોત્સવ-સંતવાણીનું આયોજન મોરબી જીલ્લામાં બહારથી આવેલા કર્મચારી-શ્રમિકોની નજીકના પોલીસ મથકમાં માહિતી આપવા માટે જાહેરનામુ પ્રસિદ્ધ મોરબી જિલ્લામાં ફેબ્રુઆરી માહિનામાં હથિયારબંધી: ચારથી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ નલ સે જલ અભિયાન: મોરબીના લાલાપર ગામે પાણીની ટાંકી-પમ્પિંગ મશીનરીનું લોકાર્પણ કરતાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ પોકસોનો કેસમાં ગુનો સાબિત ન થતાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીની પી.જી.પટેલ કોલેજમાં CA બનવા ઇચ્છુક યુવક-યુવતીઓ માટે કાલે સેમિનાર યોજાશે 2047 ના વિકસિત ભારતને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલ કેન્દ્ર સરકારના બજેટને મોરબીમાં રહેતા માજી મંત્રી મોહનભાઇ કુંડારિયાએ આવકારયું મોરબીના આંદરણા ગામે એલઆઇસી પોલિસી સર્વિસ કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના નાની વાવડી નકલંક નેજાધારી ગ્રૂપ દ્વારા ગૌ વંશોની અનોખી સેવા


SHARE











મોરબીના નાની વાવડી નકલંક નેજાધારી ગ્રૂપ દ્વારા ગૌ વંશોની અનોખી સેવા

મોરબીના નાની વાવડીમાં એક ખુટિયાને ઇજા થયેલ હતી જેથી કરીને તેને જીવાત પડી ગયેલ હતી જેની જાણ નકલંક નેજાધારી ગૌ સેવા ગ્રૂપને કરવામાં આવતા તેને પકડીને તેની સારવાર કરવામાં આવી હતી તેમજ નકલંક નેજાધારી ગૌ સેવા ગ્રૂપ દ્વારા અનેક સેવાકીય કામ કરવામાં આવે છે ખાસ કરીને લંપી વાયરસમાં આ ગ્રુપ દ્વારા અમૂલય યોગદાન આપવામાં આવ્યું હતું અને અત્યાર સુધીમાં ૫૫ જેટલા રખડતા ઢોર મૃત્યુ પામતા તેને સમાધિનું સેવા કર્યા કરવામાં આવ્યું હતું મોરબીના આજુબાજુના વિસ્તારમાં રખડતા ઢોરને લીલું નાખવામાં આવે છે. ગૌ વંશોની સેવાને લાગતું કોઈ કામ હોય તો નકલંક નેજાધારી ગૌ સેવા ગ્રુપના મો.૭૬૯૮૦ ૬૨૧૩૪ ઉપર કોન્ટેક કરવા માટે અનુરોધ કરેલ છે






Latest News