મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીમાં પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક ડો. જયંતીભાઈ ભાડેશીયાએ સહ પરિવાર કર્યું મતદાન: રાષ્ટ્રહિતમાં થશે મતદાન


SHARE











મોરબીમાં પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક ડો. જયંતીભાઈ ભાડેશીયાએ સહ પરિવાર કર્યું મતદાન: રાષ્ટ્રહિતમાં થશે મતદાન

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આજે 89 બેઠકો માટે જ્યારે મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે જો વાત કરીએ મોરબીની તો મોરબી માળિયા વિધાનસભા બેઠક વિસ્તાર ની અંદર કુલ મળીને 299 મતદાન મથક ઉપર મતદાનની પ્રક્રિયા સવારે 8:00 વાગ્યાથી શરૂ કરવામાં આવી છે અને મતદારો પૂરા ઉત્સાહ અને ઉમંગ સાથે મતદાન કરવા માટે થઈને મતદાન બુથ ની પાસે લાઈનો લગાવી રહ્યા છે જેમાં યુવાનો, વડીલો, મહિલાઓ સહિતનાઓમાં મતદાન કરવા માટે થઈને ઉત્સાહ જોવા મળી રહ્યુ છે ત્યારે જો વાત કરીએ તો પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક ડો. જયંતીભાઈ ભાડેશિયાએ તેમના માતા, પત્ની, પુત્ર, પુત્રવધુ અને દીકરી સાથે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ કન્યા છાત્રાલય ખાતેના બૂથમાં મતદાન કર્યું હતું અને મતદાન કર્યા બાદ જયંતીભાઇ ભાડેશીયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આ વખતે મતદારોમાં અલગ પ્રકારનો ઉત્સાહ જોવા મળ્યો છે ખાસ કરીને આઠ વાગ્યે મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ત્યાર પહેલા જ મોટાભાગના મતદાન મથકો ઉપર મતદારોએ મતદાન કરવા માટે થઈને લાઈનો લગાવી હતી આટલું જ નહીં પરંતુ વહેલું મતદા, રાષ્ટ્રહિતમાં મતદાન આવી અનેક બાબતોને ધ્યાનમાં રાખીને મતદારો દ્વારા ચૂંટણીમાં મતદાન કરવામાં આવી રહ્યું છે ત્યારે આગામી 8 તારીખે સમગ્ર ગુજરાતમાં સરસ મજાનું ચિત્ર જોવા મળશે તેવી લાગણી જયંતીભાઈ ભાડેસીયાએ વ્યક્ત કરી છે 






Latest News