મોરબી જિલ્લામાં ‘સહકાર પ્રતિજ્ઞા દિવસ’ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુ ગામે યુવાન ઉપર ધોકાભાઈ પાઇપ વડે હુમલો : રાજકોટ ખસેડાયો


SHARE









મોરબીના ઘુંટુ ગામે યુવાન ઉપર ધોકાભાઈ પાઇપ વડે હુમલો : રાજકોટ ખસેડાયો

મોરબી તાલુકાના ઘુંટુ ગામે ગઈકાલે સાંજના મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઇજાઓ થતા યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે.

મોરબી તાલુકાના ઘુંટુ ગામે રહેતા બાલાભાઈ રામજીભાઈ દેત્રોજા નામના ૩૫ વર્ષના યુવાનને ગઈકાલે તા.૧-૧૨ ના સાંજે પાંચેક વાગ્યે મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચતા તેને સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. રાજકોટ હોસ્પિટલ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ બાલાભાઈ રામજીભાઈ દેત્રોજા નામના ૩૫ વર્ષના યુવાનને મોરબીના ઘુંટુ ગામે મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હતી જ્યાં હોસ્પિટલના બીછાનેથી બાલાભાઈ દેત્રોજાએ જણાવ્યું હતું કે મહેશભાઈ, સુરેશભાઈ તથા અન્ય માણસો દ્વારા તેઓની ઉપર ધોકા અને પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો.જે બનાવમાં ઇજાઓ થતા તેમને સારવાર માટે સિવિલે ખસેડાયા હતા.જોકે કયા કારણોસર મારામારીનો બનાવ બન્યો હતો તે હાલ સૂત્રમાંથી જાણવા મળેલ નથી.






Latest News