મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુ ગામે યુવાન ઉપર ધોકાભાઈ પાઇપ વડે હુમલો : રાજકોટ ખસેડાયો


SHARE











મોરબીના ઘુંટુ ગામે યુવાન ઉપર ધોકાભાઈ પાઇપ વડે હુમલો : રાજકોટ ખસેડાયો

મોરબી તાલુકાના ઘુંટુ ગામે ગઈકાલે સાંજના મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઇજાઓ થતા યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે.

મોરબી તાલુકાના ઘુંટુ ગામે રહેતા બાલાભાઈ રામજીભાઈ દેત્રોજા નામના ૩૫ વર્ષના યુવાનને ગઈકાલે તા.૧-૧૨ ના સાંજે પાંચેક વાગ્યે મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચતા તેને સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. રાજકોટ હોસ્પિટલ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ બાલાભાઈ રામજીભાઈ દેત્રોજા નામના ૩૫ વર્ષના યુવાનને મોરબીના ઘુંટુ ગામે મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હતી જ્યાં હોસ્પિટલના બીછાનેથી બાલાભાઈ દેત્રોજાએ જણાવ્યું હતું કે મહેશભાઈ, સુરેશભાઈ તથા અન્ય માણસો દ્વારા તેઓની ઉપર ધોકા અને પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો.જે બનાવમાં ઇજાઓ થતા તેમને સારવાર માટે સિવિલે ખસેડાયા હતા.જોકે કયા કારણોસર મારામારીનો બનાવ બન્યો હતો તે હાલ સૂત્રમાંથી જાણવા મળેલ નથી.






Latest News