ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલયે કાંતિભાઈ અમૃતિયાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂછયું ઓલ ઈઝ વેલ


SHARE











ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલયે કાંતિભાઈ અમૃતિયાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂછયું ઓલ ઈઝ વેલ

આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ૯૩ બેઠકો ઉપર મતદાન થવાનું છે ત્યારે પહેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ અમદાવાદ કમલમ ખાતે અવાયા હતા ત્યારે ભાજપના આગેવાનોને મળ્યા હતા તેની સાથે મોરબી માળીયા બેઠકના ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયાને પણ મળ્યા હતા અને મોરબી જિલ્લાની ત્રણેય બેઠક ઉપર મતદાન પૂર્ણ થઈ ગયેલ છે જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાથના ઈસારા વડે ઓલ ઈઝ વેલ પૂછયું હતું ત્યારે કાંતિભાઈ અમૃતિયાએ પણ બે હાથ જોડીને સહુ સારા વાના થઈ જશે તેવો જવાબ આપ્યો હતો

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પહેલા તબકાનું મતદાન યોજાઇ ગયું છે જેમાં મોરબી જિલ્લાની ત્રણેય બેઠકોનો સમાવેશ થાય છે અને ત્યાર બાદ મોરબી માળીયા બેઠકના ભાજપના ઉમેદવાર કાંતિભાઈ અમૃતિયા અને ધ્રાંગધ્રા હળવદ બેઠકના ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાને બીજા તબકાનું મતદાન જે બેઠકો ઉપર થવાનું હતું ત્યાં પ્રચાર માટે મોકવામાં આવ્યા હતા અને ગઇકાલે બીજા તબકાના મતદાન પહેલા ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ આવ્યા હતા ત્યારે મોરબી માળિયા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા સહિત ભાજપના આગેવાનોને મળ્યા હતા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાંતિલાલ અમૃતિયા સામે હાથથી ઈસારા વડે ઓલ ઈઝ વેલ પૂછયું હતું ત્યારે કાંતિભાઈ અમૃતિયાએ પણ બે હાથ જોડીને સહુ સારા વાના થઈ જશે તેવો સાંકેતિક જવાબ આપ્યો હતો






Latest News