ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં સ્વર્ગસ્થ વડીલના જન્મદિવસ નિમિત્તે યોજાયો મેડિકલ કેમ્પ


SHARE











મોરબીમાં સ્વર્ગસ્થ વડીલના જન્મદિવસ નિમિત્તે યોજાયો મેડિકલ કેમ્પ

મોરબીના રાવલ પરિવાર દ્વારા તેમના સ્વર્ગસ્થ સ્વજનના સ્મરણાર્થે તેમના જન્મદિવસે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીના સ્વ. મનહરલાલ વી.રાવલનો તા.૪-૧૨ ના રોજ જન્મદિવસ હોય તે નીમિત્તે નાનીવાવડી ગામે રાવલ પરિવાર તરફથી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.ડૉ.હસ્તીબેન મહેતા દ્વારા દર્દીઓનું ચેક-અપ તેમજ બ્લડસુગર ચેક કરી ત્રણ દિવસની દવાઓ નિ:શુલ્ક આપવામાં આવી હતી.તેમજ કેતનભાઈ મહેતા દ્વારા દર્દીઓનુ બી.પી. ચેક કરી આપવામાં આવ્યું.રશ્મીનભાઈ દેસાઈ, જિગરભાઈ ભટ્ટ, દર્શનાબેન ત્રિવેદી, કૌશિકાબેન રાવલ, રૂચિતાબેન ભટ્ટ, રૂદ્ર ભટ્ટ ઉદ્દેશ કાપુરે, કોઠારીભાઈ વગેરેએ ખુબ જહેમત ઊઠાવી હતી.બહોળી સંખ્યામાં લોકોએ કેમ્પનો લાભ ઊઠાવ્યો હતો. કેમ્પ પૂર્ણ થયે રાવલ પરિવાર દ્વારા ડૉ.હસ્તીબેનને અનુદાનની રકમ અર્પણ કરવામાં આવી હતી.






Latest News