મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

ટંકારા દોશી વિદ્યાલયના ભૂતપૂર્વ છાત્રોનું સ્નેહ મિલન યોજાશે


SHARE









ટંકારા દોશી વિદ્યાલયના ભૂતપૂર્વ છાત્રોનું સ્નેહ મિલન યોજાશે

આગામી 18 મીના રોજ યોજનાર સ્નેહ મિલન માટે ગૂગલ લિંક ઉપર રજીસ્ટ્રેશન કરવું

ટંકારા સ્થિત એમ.પી.દોશી વિદ્યાલય ખાતે ભણી ગયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે આગામી તા.18 ડિસેમ્બરના રોજ સ્નેહ મિલન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે, આ સ્નેહમિલન કાર્યક્રમમાં જોડાવા માટે વોટ્સએપ ગૃપ અને ગૂગલ ફોર્મ લિંક પણ કાર્યરત કરવામાં આવી છે.

ભવ્ય ઐતિહાસિક વારસો ધરાવતી ટંકારાની એમ.પી.દોશી વિદ્યાલય 1964 મા કાર્યરત થયા બાદ અહીંથી ભણી ગણીને અનેક વિદ્યાર્થીઓ સફળ ખેડૂતથી લઈ ઉચ્ચ અધિકારી અને રાજકીય ક્ષેત્રે સફળ બન્યા છે ત્યારે શાળાના ટ્રસ્ટી અને શાળા પરિવાર દ્વારા જુના સંસ્મરણો વાગોળવા આગામી તા.18 ડિસેમ્બરને રવિવારના રોજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે ખાસ સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટેના સ્નેહ મિલન કાર્યક્રમમાં જોડાવા માટે શાળા પરિવાર દ્વારા મોબાઈલ નંબર 6351584117 ઉપર વોટ્સએપ ગ્રુપ કાર્યરત કરી ગૂગલ ફોર્મ મુકવામાંમા આવ્યું છે જેથી કાર્યક્રમમાં જોડાવવા ઇચ્છતા તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે રજિસ્ટ્રેશન ફરજિયાત રાખવામાં આવ્યું છે.સમગ્ર આયોજનને સફળ બનાવવા ટ્રસ્ટી મંડળ શાળાના આચાર્ય વી.એ.ખાંભલા, તથા શાળા પરિવાર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.






Latest News