મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

આવકારદાયી નિર્ણય : મોરબીમાં દીકરાના ગોત્રીજમાં આવેલ રકમ વૃદ્ધાશ્રમ-અનાથાશ્રમમાં આપી


SHARE







આવકારદાયી નિર્ણય : મોરબીમાં દીકરાના ગોત્રીજમાં આવેલ રકમ વૃદ્ધાશ્રમ-અનાથાશ્રમમાં આપી

મૂળ ખીરઈ ગામના રહેવાસી અને હાલમાં મોરબીમાં રહેતા હર્ષદભાઈ ભાણજીભાઈ કાચરોલા કે જેઓ એલાઇન્સ વિટ્રીફાઈડ કંપનીમાં ભાગીદાર છે તેમના પુત્ર રવિ અને પુત્રવધુ શીતલને ત્યાં દીકરો જન્મ થતા તેના  ગોત્રીજ અને નામકરણ વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગમાં પરિવાર દ્વારા ખૂબ જ આવકારદાયક નિર્ણય કરવામાં આવ્યો હતો અને આ પ્રસંગે આવેલા તમામ લોકો તરફથી જે પણ કંઈ રકમ ભેટ સોગાત તરીકે મળી હતી તે તમામ રકમ મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમમાં આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે મળેલ તમામ રકમ હર્ષદભાઈ ભાણજીભાઈ કાચરોલાના પરિવારે વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમ આપી દીધેલ છે.






Latest News