મોરબી જિલ્લાની સરકારી શાળાઓમાં શિવાનંદ આશ્રમ દ્વારા તંદુરસ્તી તમારા હાથમાં પુસ્તક અર્પણ કરાયું
વાંકાનેર બેઠક ઉપર જીતુભાઈની જીત થતાં ટેકેદારે ચોટીલાની માનતા પૂરી કરી
SHARE
વાંકાનેર બેઠક ઉપર જીતુભાઈની જીત થતાં ટેકેદારે ચોટીલાની માનતા પૂરી કરી
મોરબી જીલ્લામાં આવતા ત્રણેય બેઠક ઉપર ભાજપના ઉમેદવાર વિજય બનેલ છે તે પૈકીની વાંકાનેર બેઠકના વિજેતા ઉમેદવાર જીતુભાઈ સોમાણીની જીત માટે ઘણા લોકોએ જુદીજુદી માનતાઓ રાખી હતી તેમાં ગરિયા ગામના રહેવાસી નિલેશભાઈ સગર, હકાભાઈ બારયા અને ધર્મેન્દ્રભાઈ ચંદુલાલએ ચોટીલા પગપાળા જવાની માનતા રાખી હતી અને વાંકાનેર બેઠક ઉપર જીતુભાઈની જીત થતાં ત્રણેય ટેકદારોએ ચોટીલા સુધી પગપાળા જઈને માતાજીનાં દર્શને તેની માનતા પૂરી કરી હતી