વાંકાનેર બેઠક ઉપર જીતુભાઈની જીત થતાં ટેકેદારે ચોટીલાની માનતા પૂરી કરી
માળિયા (મી)ના માણાબા ગામે ઘડિયા લગ્ન યોજાયા
SHARE
માળિયા (મી)ના માણાબા ગામે ઘડિયા લગ્ન યોજાયા
મોરબી જીલ્લામાં પાટીદાર સમાજ દ્વારા લગ્ન પાછળ કરવામાં આવતા ખોટા ખર્ચાને રોકવા માટે છેલ્લા ઘણા સમયથી ઘડિયા લગ્ન તરફ વાળ્યો છે અને અત્યાર સુધીમાં ઘણા દીકરા અને દીકરીઓના ઘડિયા લગ્ન કરવવામાં આવે છે તેવી જ રીતે હાલમાં માળીયા મિયાણાંના માણાબા ગામમાં ઘડિયા લગ્ન યોજાયા હતા જેમાં માણાબા ગામના જયંતિલાલ રામજીભાઈ ચારોલાના દીકરા જયદિપના લગ્ન હળવદ નિવાસી હસમુખભાઇ પ્રભુભાઈ પારેજીયાની દીકરી વૈશાલીબેન સાથે કરવામાં આવ્યા હતા ત્યારે મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિના પ્રાણજીવનભાઇ કાવર, રતિલાલ વિડજા, વાસુદેવભાઈ સનોજિયા, જગદીશભાઈ તથા પાટીદાર સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા