મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી બાર એસો.ના પ્રમુખ પદે વિપુલભાઈ જેઠલોજાનો વિજય


SHARE







મોરબી બાર એસો.ના પ્રમુખ પદે વિપુલભાઈ જેઠલોજાનો વિજય

મોરબી બાર એસોસિએશનના હોદેદાર બનવા માટે ચુંટણી યોજાઇ હતી જેમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરવામાં આવ્યા બાદ કોર્ટ ખાતે જ મતગણતરી કરવામાં આવી હતી અને તેમાં પ્રમુખ પદે વિપુલભાઈ જેઠલોજાનો વિજય થયો છે અને સેક્રેટરીમાં જિતેનભાઇ આગેચાણિયા વિજેતા બનેલ છે જો કે, ઉપપ્રમુખ અને જોઇન્ટ સેક્રેટરી માટે ઓછા માર્જિન હોવાથી મતની ચકાસણી કરવામાં આવી રહી છે જેથી કરીને ફાઇલ પરિણામ આવતા હજુ સમય લાગશે તે નિશ્ચિત છે

મોરબીની કોર્ટમાં મોરબી બાર અશોસીએશનના પ્રમુખ સહિતના હોદેદારો માટે ચુંટણી યોજાઈ હતી અને મતદાન શાંતિ પૂર્ણ માહોલમાં કરવામાં આવ્યા બાદ કોર્ટ ખાતે જ માટની ગણતરી કરવામાં આવી રહી છે હતી જેમાં પ્રમુખ પદ માટે જેઠલોજા વિપુલભાઈ મગનભાઈ ૧૫૬માનસેતા પ્રાણલાલ ધનજીભાઈ ૧૧મુછડીયા કમલાબેન ધનજીભાઈ ૯૯ઓઝા મનીષભાઈ પ્રવીણચંદ્ર ૧૪૭ અને રાઠોડ જયરાજસિંહ પી. ૧૨ મત મળેલ છે જેમાંથી જેઠલોજા વિપુલભાઈ મગનભાઈ વિજેતા બનેલ છે તો ઉપપ્રમુખ પદ માટે ભટ્ટ ભરતકુમાર કનૈયાલાલ ૧૪૫જાડેજા ભુપેન્દ્રસિંહ દેવીસિંહ ૭૮માનસેતા પ્રાણલાલ ધનજીભાઈ ૪૦ અને પારેખ અલ્પેશભાઈ ક્રિષ્નાલાલ ૧૪૮ મત મળેલ છે જેથી કરીને પારેખ અલ્પેશભાઈ ક્રિષ્નાલાલ વિજેતા બનેલ છે તેવી જ રીતે સેક્રેટરી પદ માટે દવે મહીધરભાઈ હીમાંશુભાઈ ૧૭૫અગેચાણીયા જીતેનભાઈ દીલીપભાઈ ૨૨૩ અને માનસેતા પ્રાણલાલ ધનજીભાઈ ૧૮ મત મળેલ છે જેથી અગેચાણીયા જીતેનભાઈ દીલીપભાઈ વિજેતા બનેલ છે અત્રે ઉલેખનીય છે કે, સૌથી વધુ મત અગેચાણીયા જીતેનભાઈ દીલીપભાઈને મળેલ છે જયારે જોઈન્ટ સેક્રેટરી પદ માટે ડાભી અમીતભાઈ વાલજીભાઈ ૧૪૪હડીયલ પ્રવીણભાઈ નારણભાઈ ૧૪૧ અને જાડેજા યોગરાજસિંહ જે. ૧૨૦ મત મળેલ છે જેથી ડાભી અમીતભાઈ વાલજીભાઈ વિજેતા બનેલ છે અને કારોબારી સભ્યપદ માટે મેંદપરા હાર્દીકભાઈ થોભણભાઈશેરશીયા ધવલકુમાર ડી. અને ઝાલા બ્રીજરાજસિંહ નાનુભા વિજેતા બનેલ છે આ ચુંટણીમાં ચૂંટણી અધિકારી તરીકે રાજેશભાઈ બદ્રકિયા, કાજલબેન ચંડિભ્ભર અને જય પરીખે ફરજ બજાવી હતી 






Latest News