મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાંકાનેરના સરતાનપર રોડ પર પ્રોપેન ગેસ લીકેજના સિનેરિયો આધારિત મોક ડ્રીલ યોજાઈ મોરબીના રફાળેશ્વર ગામ પાસે સીરામીક કારખાનામાં બનાવેલ ગોડાઉનમાં રાખવામાં આવેલ નાફેડની મગફળીના જથ્થામાં વિકરાળ આગ, ફાયરની 7 ટીમો સ્થળ ઉપર મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનમાંથી નિલેશ એરવાડીયાને આંદોલન સમિતિએ તાત્કાલિક છૂટા કર્યા મોરબીમાં બાઈક પાર્કમાં બબાલ, યુવક ઉપર છરી-ધોકાથી હુમલો મોરબીમાં યુવતી કહ્યા વગર ગુમ : પોલીસ દ્વારા શોધખોળ શરૂ મોરબીના મહેન્દ્રનગરની યુવતી ગુમ, ટીંબડી નજીકના ફાયરીંગમાં આરોપીની ધરપકડ પોલીસની ધાક કયાં ? : માળીયા મિયાણામાં લગ્ન પ્રસંગે થયેલ બોલાચાલીનું વેર લેવા બાઈક સાથે કાર અથડાવી પાઇપ વડે હુમલો-ભાગવા જતા બંદૂકથી ફાયરિંગ ! માળિયા મિયાણા માટે મોટી ખુશખબર: ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ ને માળિયા સ્ટેશન પર સ્ટોપેજની સત્તાવાર મંજૂરી
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમ દ્વારા વડાપ્રધાનના માતૃશ્રી હીરાબાના નિધન અન્વયે શોક વ્યક્ત કરાયો


SHARE









મોરબીના રામધન આશ્રમ દ્વારા વડાપ્રધાનના માતૃશ્રી હીરાબાના નિધન અન્વયે શોક વ્યક્ત કરાયો

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામ પાસે આવેલા રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેન દ્વારા તાજેતરમાં વડાપ્રધાનના માતૃશ્રી હીરાબાના નિધન અનવયે શ્રદ્ધાંજલિ આપીને શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો.તા.૩૦ મી ડિસેમ્બરના વહેલી સવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રી હીરાબાનું સો વર્ષની જૈફ વયે અવસાન થતાં નરેન્દ્રભાઇ મોદીએ પોતાના ભાઈ પંકજભાઈના નિવાસ્થાને પહોંચીને માતાના અંતિમ દર્શન કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અંતિમવિધિમાં જોડાયા હતા અને માતાના પાર્થિવદેહને મુખાગ્ની આપી હતી ત્યારે આ દુઃખની ઘડીમાં રામધન આશ્રમ પરિવાર વતી મહંત ભાવેશ્વરીબેન દ્વારા હીરાબાને શ્રદ્ધાંજલિ આપી શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો તેમજ મોરબીના મકનસર ગામ પાસે રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેનના શિષ્ય એવા રત્નેશ્વરીબેનની કથા ચાલુ હોય કથા દરમિયાન કથાકાર રત્નેશ્વરીબેને સ્વર્ગસ્થ હીરાબાના અવસાન અન્વયે કથા દરમિયાન શાબ્દિક શ્રદ્ધાંજલિ પાઠવી તેઓની આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરી રામધૂન બોલાવી હતી






Latest News