મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

મોરબી નજીકના લજાઈ ગામે રામધૂન-રાસગરબા કરીને રૈયાણી પરીવાર ઉજવાશે ૩૧ ડિસેમ્બર


SHARE







મોરબી નજીકના લજાઈ ગામે રામધૂન-રાસગરબા કરીને રૈયાણી પરીવાર ઉજવાશે ૩૧ ડિસેમ્બર

મોરબી નજીકના લજાઈ ગામે રૈયાણી પરીવાર દ્વારા જોગ આશ્રમ ખાતે રામધૂન કરીને ૩૧ ડિસેમ્બરની ઉજવણી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે

૩૧ ડિસેમ્બરના રોજ ઠેરઠેર ભારતીય સંસ્કૃતિને નેવે મૂકીને પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરીને ઉજવણી કરવામાં આવે છે ત્યારે મોરબીના લજાઈ ગામ પાસે આવેલ જોગ આશ્રમ ખાતે વર્ષના અંતિમ દિવસની ઉજવણીની નિમિતે પાર્ટી નહિ પરંતુ રામધૂન કરીને રૈયાણી પરિવાર દ્વારા ૩૧ ડિસેમ્બરના રોજ સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પરિવારના દરેક લોકો રામધૂન સાથે રાસગરબામાં જોડાઈ ૩૧ ડિસેમ્બરની ઉજવણી કરવાનો પરિવારે નિર્ણય કર્યો છે.




Latest News