ટંકારાના નેકનામ-પડધરી રોડ ઉપર પંચર પડેલા ટ્રકમાંથી દારૂની નાની-મોટી 14,352 બોટલ મળી, ટ્રક ચાલક સહિત બે સામે ગુનો નોંધાયો મોરબીમાં સાયન્સ કોલેજ પાછળ કારખાના પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત મોરબી અને વાંકાનેર શહેરમાં અપમૃત્યુના જુદાજુદા ત્રણ બનાવમાં ત્રણ યુવાનના મોત હળવદમાં કૌટુંબિક બહેનનો પીછો કરતો હોવાની શંકા રાખીને યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો ટંકારાના નસીતપર ગામે ધરતી સ્પિનિંગ મિલમાં પગારના બાકી રૂપિયા માંગતા યુવાનને માર પડ્યો ! વાંકાનેરની અમરસર ફાટક પાસે જામનગરની બે મહિલા 4 બોટલ દારૂ-107 બીયરના ટીન સાથે ઝડપાઇ મોરબીમાં જુદા જુદા ત્રણ વાહનમાંથી દારૂની 9924 બોટલો મળી: દારૂ અને વાહન સહિત 57.43 લાખના મુદ્દામાલ સાથે એક ઝડપાયો, પાંચની શોધખોળ મોરબીના વોર્ડ નં 3 માં ઓબીસી બેઠક ઉપર આયાતી ઉમેદવાર આવશે તો ભાજપ પક્ષને નુકસાન થશે, સ્થાનિક કાર્યકર્તાઓએ કરી શહેર, જિલ્લા અને પ્રદેશમાં રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી નજીકના લજાઈ ગામે રામધૂન-રાસગરબા કરીને રૈયાણી પરીવાર ઉજવાશે ૩૧ ડિસેમ્બર


SHARE











મોરબી નજીકના લજાઈ ગામે રામધૂન-રાસગરબા કરીને રૈયાણી પરીવાર ઉજવાશે ૩૧ ડિસેમ્બર

મોરબી નજીકના લજાઈ ગામે રૈયાણી પરીવાર દ્વારા જોગ આશ્રમ ખાતે રામધૂન કરીને ૩૧ ડિસેમ્બરની ઉજવણી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે

૩૧ ડિસેમ્બરના રોજ ઠેરઠેર ભારતીય સંસ્કૃતિને નેવે મૂકીને પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરીને ઉજવણી કરવામાં આવે છે ત્યારે મોરબીના લજાઈ ગામ પાસે આવેલ જોગ આશ્રમ ખાતે વર્ષના અંતિમ દિવસની ઉજવણીની નિમિતે પાર્ટી નહિ પરંતુ રામધૂન કરીને રૈયાણી પરિવાર દ્વારા ૩૧ ડિસેમ્બરના રોજ સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પરિવારના દરેક લોકો રામધૂન સાથે રાસગરબામાં જોડાઈ ૩૧ ડિસેમ્બરની ઉજવણી કરવાનો પરિવારે નિર્ણય કર્યો છે.






Latest News