મોરબી મહાપાલિકાના હદ વિસ્તારમાંથી છેલ્લા મહિનાઓમાં 3,502 પશુ ડબ્બે પુરાયા મોરબીમાં રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે નિઃશુલ્ક હોમિયોપેથીક કેમ્પ યોજાયો મોરબી પાટીદાર એડવોકેટ લીગલ સેલ-જીવાપરના ખેડૂતોની ટ્રેક્ટર રેલી યોજાઇ મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલનના સમર્થનમા આવેલા કલાકાર હકાભા ગઢવીને છાવણીએ આવવાની મનાઈ ! મોરબી જિલ્લામાં જમીન દફતર ખાતાની સેવાઓનું તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ: નાગરિકોની સુવિધા માટે નવી ૬ કચેરીઓ કાર્યરત વિદેશ અભ્યાસ લોન બની પથદર્શક: હળવદ તાલુકાનાં મનીષ જાદવનું જર્મનીમાં ભણવાનું સપનું થયું સાકાર નમો સ્વચ્છતા અભિયાનનો મોરબી મનપાના મેયર ઉત્તમ સુરાણી અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની હાજરીમાં પ્રારંભ મોરબી જિલ્લામાં સહકાર થી સમૃદ્ધિના સંકલ્પ સાથે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું 
Breaking news
Morbi Today

મોરબીમાં વિહિપ દ્વારા કાલે શૌર્ય સંચાલનનું આયોજન કરાયું


SHARE









મોરબીમાં વિહિપ દ્વારા કાલે શૌર્ય સંચાલનનું આયોજન કરાયું


મોરબીમાં વિશ્વ હિંદુ પરિષદના મોરબી જિલ્લાશહેર અને ગ્રામ્યના બજરંગદળના નેજા હેઠળ તા. ૩/૧/૨૦૨૩ અને મંગળવારના રોજ શૌર્ય સંચાલનનું આયોજન કરેલ છે અને સાંજે ૫:૩૦ કલાકે નરસંગ મહાદેવ મંદિરથી રવાપર રોડથી ચકીયા હનુમાનજી મંદિર પાસે થઈ શાક માર્કેટ થઈ નગર દરવાજા ચોકમાં પૂર્ણ કરવામાં આવશે.

આ કાર્યક્રમ બજરંગદળના નેજા હેઠળ થવા જઈ રહ્યો છે ત્યારે મોરબીમા રહેતા તમામ સનાતની ભાઈઓને જોડવા વિશ્વ હિંદુ પરિષદ આહવાન કરે જ છે પણ એની સાથે જે ભાઈઓએ ત્રિશુલ દીક્ષા લીધી છે એ લોકોએ ફરજિયાત હાજર રહેવાનું છે અને કાર્યક્રમને દીપાવવાનો છે અને આ શૌર્ય સંચાલનમાં ગણવેશ સાથે રહેશે અને બજરંગદળના ત્રિશુલદીક્ષા લીધેલા કાર્યકર્તાઓએ બજરંગદળનો બેલટ અને ત્રિશુલ ફરજિયાત પહેરીને આવવુ રહેશે જે કાર્યકર્તા બંધુ પાસે બજરંગ દળનુ ટિ શર્ટ નથી તેમને સફેદ શર્ટ કે ટિ શર્ટ પહેરવું છે.






Latest News