મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીના ખાખરાળા ગામે ૭ જાન્યુઆરીએ ભવ્ય સંતવાણી યોજાશે


SHARE











મોરબીના ખાખરાળા ગામે ૭ જાન્યુઆરીએ ભવ્ય સંતવાણી યોજાશે

મોરબી તાલુકાના ખાખરાળા ગામે આગામી તા. ૭ જાન્યુઆરીને શનિવારના રોજ સ્વ. ધનજીભાઈ અમરશીભાઈ વડાવિયાના સ્મરણાર્થે ભવ્ય સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અને ખાખરાળા ગામે ૭ જાન્યુઆરીએ રાત્ર ૯ કલાકે સ્વ. ધનજીભાઈ અમરશીભાઈ વડાવિયાના સ્મરણાર્થે યોજાનાર આ ભવ્ય સંતવાણી કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ લોક ગાયક બિરજુભાઈ બારોટ અને સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયા ઉપસ્થિત રહીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે અને હસાવશે. તો આ સંતવાણીમાં ઉપસ્થિત રહેવા કૃભકોના ડિરેક્ટર મનગભાઈ ધનજીભાઈ વડાવિયાએ સૌને આમંત્રણ પાઠવ્યું છે.






Latest News