મોરબીના વોર્ડ નં 3 માં ઓબીસી બેઠક ઉપર આયાતી ઉમેદવાર આવશે તો ભાજપ પક્ષને નુકસાન થશે, સ્થાનિક કાર્યકર્તાઓએ કરી શહેર, જિલ્લા અને પ્રદેશમાં રજૂઆત ચૂંટણી સમાચાર: મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 59 ફોર્મ આગેવાનોએ ઉપાડ્યા, ભરાયું એક પણ નહીં મોરબી જીલ્લામાં 13 પીઆઇ ની આંતરિક બદલી મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં ૨૪ એપ્રિલ સાંજે ૬ વાગ્યે બંધ થશે ચૂંટણી પ્રચાર:  શાંતિપૂર્ણ મતદાન માટે જાહેરનામું મોરબી જીલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભૂંગળા અને બહારથી આવતા રાજકીય આગેવાનો માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું મોરબી જીલ્લામાં ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ટિકિટ માંગનારા પૈકીનાં મોટાભાગના ગેરહાજર !, ટિકિટ ગમે તેને મળે કમળને જીતાડવાનું લક્ષ્ય રાખો: બાબુભાઈ જેબલિયા
Breaking news
Morbi Today

મોરબીમાં રૂપિયા પાંચ લાખના ચેક રીર્ટન કેસમાં આરોપીને નિદોર્ષ છોડતી મોરબી કોર્ટ


SHARE











મોરબીમાં રૂપિયા પાંચ લાખના ચેક રીર્ટન કેસમાં આરોપીને નિદોર્ષ છોડતી મોરબી કોર્ટ

જેતે સમયે ફરીયાદી હસમુખભાઈ કાનજીભાઈ મીયાત્રાએ એવી ફરીયાદ કરી હતી કે આ કામના સામાવાળા જસમતભાઈ છગનભાઈ સાણંદીયા રહે. બીલીયા વાળાને ધંધામાં રકમની જરૂરત હોય હસમુખભાઈએ રૂપિયા પાંચ લાખ પુરા હાથ ઉછીના આપેલ હતા તે રકમ પરત કરવા માટે આરોપી જસમતભાઈએ પોતાના ખાતાનો ચેક રૂપિયા પાંચ લાખનો ફરીયાદીને આપેલ હતો.પરંતુ તે ચેક રીટર્ન થયેલ અને ફરીયાદી હસમુખભાઇ દ્રારા જસમતભાઈને ડીમાન્ડ નોટીશ આપવામાં આવેલ છતા જસમતભાઈ દ્વારા હસમુખભાઈને રૂપિયા પાંચ લાખ પરત ન આપતા અંતે ફરીયાદી હસમુખભાઈ દ્વારા મોરબી કોર્ટમાં જસમતભાઇ વિરૂધ્ધ કેશ કરેલ ત્યારબાદ જસમતભાઈએ તેમના વકીલ મારફતે કોર્ટમાં હાજર થયેલ.જે ફોજદારી કેશ નામદાર કોર્ટમાં ચાલી જતા બંન્ને પક્ષોની દલીલો સાંભળી આરોપી જસમતભાઈને હાલના ચેક રીર્ટન કેસમાં મોરબી કોર્ટે નિદોર્ષ ઠરાવી છોડી મુકવા હુકમ કરવામાં આવેલ છે.આ ચેક ફીર્ટન કેસમાં આરોપી જસમતભાઈ તરફે મોરબીના વકીલ મયુર પી.પુજારા રોકાયલ હતા.






Latest News