મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

હળવદના રણમલપુર ગામે શાળામાં વ્યસન જાગૃતિ નિબંધ સ્પર્ધા યોજાઇ


SHARE









હળવદના રણમલપુર ગામે શાળામાં વ્યસન જાગૃતિ નિબંધ સ્પર્ધા યોજાઇ

હળવદ તાલુકાના રણમલપુર ગામે આવેલ માધ્યમિક શાળા ખાતે વ્યસનમુક્તિ જાગૃતિ અંતર્ગત નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રણમલપુરના અધિકારીઑ હાજર રહ્યા હતા અને આ નિબંધ સ્પર્ધાની અંદર શાળાના ૨૨૬ જેટલા બાળકોમાંથી ૨૯ બાળકોએ ભાગ લીધો હતો અને આ સ્પર્ધાની અંદર વિજેતા બનેલા બાળકોને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ ભાગ લેનારા તમામ બાળકોને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય તથા શૈક્ષણિક સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી અને તેહાનભાઈ શેરસીયા દ્વારા શાળાના વિદ્યાર્થીઓને વ્યસનથી થતા નુકસાન વિશે માહિતી આપવામાં આવી હતી અને વિદ્યાર્થીઓ તેમજ તેના પરિવારજનો વ્યસનથી દૂર રહે તેના માટે તેને અપીલ કરી હતી






Latest News