મોરબીના વોર્ડ નં 3 માં ઓબીસી બેઠક ઉપર આયાતી ઉમેદવાર આવશે તો ભાજપ પક્ષને નુકસાન થશે, સ્થાનિક કાર્યકર્તાઓએ કરી શહેર, જિલ્લા અને પ્રદેશમાં રજૂઆત ચૂંટણી સમાચાર: મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 59 ફોર્મ આગેવાનોએ ઉપાડ્યા, ભરાયું એક પણ નહીં મોરબી જીલ્લામાં 13 પીઆઇ ની આંતરિક બદલી મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં ૨૪ એપ્રિલ સાંજે ૬ વાગ્યે બંધ થશે ચૂંટણી પ્રચાર:  શાંતિપૂર્ણ મતદાન માટે જાહેરનામું મોરબી જીલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભૂંગળા અને બહારથી આવતા રાજકીય આગેવાનો માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું મોરબી જીલ્લામાં ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ટિકિટ માંગનારા પૈકીનાં મોટાભાગના ગેરહાજર !, ટિકિટ ગમે તેને મળે કમળને જીતાડવાનું લક્ષ્ય રાખો: બાબુભાઈ જેબલિયા
Breaking news
Morbi Today

હળવદના રણમલપુર ગામે શાળામાં વ્યસન જાગૃતિ નિબંધ સ્પર્ધા યોજાઇ


SHARE











હળવદના રણમલપુર ગામે શાળામાં વ્યસન જાગૃતિ નિબંધ સ્પર્ધા યોજાઇ

હળવદ તાલુકાના રણમલપુર ગામે આવેલ માધ્યમિક શાળા ખાતે વ્યસનમુક્તિ જાગૃતિ અંતર્ગત નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રણમલપુરના અધિકારીઑ હાજર રહ્યા હતા અને આ નિબંધ સ્પર્ધાની અંદર શાળાના ૨૨૬ જેટલા બાળકોમાંથી ૨૯ બાળકોએ ભાગ લીધો હતો અને આ સ્પર્ધાની અંદર વિજેતા બનેલા બાળકોને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ ભાગ લેનારા તમામ બાળકોને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય તથા શૈક્ષણિક સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી અને તેહાનભાઈ શેરસીયા દ્વારા શાળાના વિદ્યાર્થીઓને વ્યસનથી થતા નુકસાન વિશે માહિતી આપવામાં આવી હતી અને વિદ્યાર્થીઓ તેમજ તેના પરિવારજનો વ્યસનથી દૂર રહે તેના માટે તેને અપીલ કરી હતી






Latest News