મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીમાં રામાનંદાચાર્યજી મહારાજની જન્મ જયંતી ઉજવાશે


SHARE











મોરબીમાં રામાનંદાચાર્યજી મહારાજની જન્મ જયંતી ઉજવાશે

મોરબીમાં રામઘાટ પાસે આવેલ રામાનંદી ભવન ખાતે આગામી તા.૧૪ ના રોજ જગતગુરુ રામાનંદાચાર્યજી મહારાજની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવશે તારે મહા આરતી અને મહા પ્રસાદ સહિયત્ન કાર્યક્રનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબી રામાનંદી સાધુ જ્ઞાતિ ટ્રસ્ટના પ્રમુખ અને મંત્રીએ માહિતી આપતા જણાવ્યું છે કે, મોરબી માળિયા વિસ્તારમાં રહેતા રામાનંદી સાધુ સમાજના લોકોને સાથે રાખીને આગામી તા.૧૪ ના રોજ જગતગુરુ રામાનંદાચાર્યજી મહારાજની ૭૨૩ મી જન્મ જયંતીની ઉજવણી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીમાં રામઘાટ પાસે આવેલ રામાનંદ ભવન ખાતે રામાનંદાચાર્યજી મહારાજની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવશે ત્યારે મંગળા આરતી સવારે ૭:૩૦ કલાકે, મહા આરતી બપોરે ૧૨:૦૦ કલાકે અને ૧૨:૩૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ સરકારની ગાઈડલાઈન મુજબ શોભાયાત્રા યોજવામાં આવશે તેવું પણ આગેવાનોએ જણાવ્યું છે






Latest News