ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

હળવદના માલણીયાદ પાસે ઘુડખરનુ મોત


SHARE











હળવદના માલણીયાદ પાસે ઘુડખરનુ મોત

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં ઘૂડખરના રક્ષણ માટે અભિયાણ આવેલ છે અને આભિયારણ નજીક આવેલ માલણીયાદ ગામ પાસેની ખરી નદી પાસેથી રક્ષિત પ્રાણી ઘુડખર મૃત હાલતમાં મળી આવ્યું છે જેથી કરીને રક્ષિત પ્રાણી ઘુડખરના મોતની સબંધિત વિભાગને જાણ કરવામાં આવી હતી અને આ ઘટનાને લઈને અભ્યારણ્ય વિસ્તારમાં ઘુડખરની સલામતી સામે સવાલો ઊભા થયા છે






Latest News