મોરબીના પરશુરામ ધામ ખાતે ધારાસભ્યો-પત્રકાર એસો.ના સભ્યોનું કરાશે સન્માન
હળવદના માલણીયાદ પાસે ઘુડખરનુ મોત
SHARE
હળવદના માલણીયાદ પાસે ઘુડખરનુ મોત
મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં ઘૂડખરના રક્ષણ માટે અભિયારણ આવેલ છે અને આભિયારણ નજીક આવેલ માલણીયાદ ગામ પાસેની ખરી નદી પાસેથી રક્ષિત પ્રાણી ઘુડખર મૃત હાલતમાં મળી આવ્યું છે જેથી કરીને રક્ષિત પ્રાણી ઘુડખરના મોતની સબંધિત વિભાગને જાણ કરવામાં આવી હતી અને આ ઘટનાને લઈને અભ્યારણ્ય વિસ્તારમાં ઘુડખરની સલામતી સામે સવાલો ઊભા થયા છે