મોરબીના વોર્ડ નં 3 માં ઓબીસી બેઠક ઉપર આયાતી ઉમેદવાર આવશે તો ભાજપ પક્ષને નુકસાન થશે, સ્થાનિક કાર્યકર્તાઓએ કરી શહેર, જિલ્લા અને પ્રદેશમાં રજૂઆત ચૂંટણી સમાચાર: મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 59 ફોર્મ આગેવાનોએ ઉપાડ્યા, ભરાયું એક પણ નહીં મોરબી જીલ્લામાં 13 પીઆઇ ની આંતરિક બદલી મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં ૨૪ એપ્રિલ સાંજે ૬ વાગ્યે બંધ થશે ચૂંટણી પ્રચાર:  શાંતિપૂર્ણ મતદાન માટે જાહેરનામું મોરબી જીલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભૂંગળા અને બહારથી આવતા રાજકીય આગેવાનો માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું મોરબી જીલ્લામાં ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ટિકિટ માંગનારા પૈકીનાં મોટાભાગના ગેરહાજર !, ટિકિટ ગમે તેને મળે કમળને જીતાડવાનું લક્ષ્ય રાખો: બાબુભાઈ જેબલિયા
Breaking news
Morbi Today

મોરબીના પાટીદાર નવરાત્રી મહોત્સવના આયોજકોની અનોખી પહેલ


SHARE











મોરબીના પાટીદાર નવરાત્રી મહોત્સવના આયોજકોની અનોખી પહેલ

મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા ઉતરાયણમાં દર વર્ષે ઘાયલ પક્ષીઓને સારવાર કરવાના હેતુથી ચાલતું "મને બચાવો" પક્ષી બચાવો અભિયાન અંતર્ગત વર્ષ-૨૦૨૩ નું આ અભિયાનનો જેટલો પણ ખર્ચ થતો હોય કે જેમાં ડોક્ટરની ફી, દવાઓનો ખર્ચ, મંડપનો ખર્ચ વિગેરે તમામ ખર્ચ અંદાજિત ૧ લાખ રૂપિયા મોરબીની પાટીદાર નવરાત્રી મહોત્સવ દ્વારા આપવામાં આવશે.તેમ કર્તવ્ય જીવદયા કેન્દ્રએ યાદીમાં જણાવેલ છે.કેન્દ્રના હેલ્પલાઇન નંબર (757486886,7574885788) ઉપર માહિતી આપવા યાદીમાં જણાવવામાં આવેલ છે. 






Latest News