મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

મોરબીના પાટીદાર નવરાત્રી મહોત્સવના આયોજકોની અનોખી પહેલ


SHARE









મોરબીના પાટીદાર નવરાત્રી મહોત્સવના આયોજકોની અનોખી પહેલ

મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા ઉતરાયણમાં દર વર્ષે ઘાયલ પક્ષીઓને સારવાર કરવાના હેતુથી ચાલતું "મને બચાવો" પક્ષી બચાવો અભિયાન અંતર્ગત વર્ષ-૨૦૨૩ નું આ અભિયાનનો જેટલો પણ ખર્ચ થતો હોય કે જેમાં ડોક્ટરની ફી, દવાઓનો ખર્ચ, મંડપનો ખર્ચ વિગેરે તમામ ખર્ચ અંદાજિત ૧ લાખ રૂપિયા મોરબીની પાટીદાર નવરાત્રી મહોત્સવ દ્વારા આપવામાં આવશે.તેમ કર્તવ્ય જીવદયા કેન્દ્રએ યાદીમાં જણાવેલ છે.કેન્દ્રના હેલ્પલાઇન નંબર (757486886,7574885788) ઉપર માહિતી આપવા યાદીમાં જણાવવામાં આવેલ છે. 






Latest News