ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના પાટીદાર નવરાત્રી મહોત્સવના આયોજકોની અનોખી પહેલ


SHARE











મોરબીના પાટીદાર નવરાત્રી મહોત્સવના આયોજકોની અનોખી પહેલ

મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા ઉતરાયણમાં દર વર્ષે ઘાયલ પક્ષીઓને સારવાર કરવાના હેતુથી ચાલતું "મને બચાવો" પક્ષી બચાવો અભિયાન અંતર્ગત વર્ષ-૨૦૨૩ નું આ અભિયાનનો જેટલો પણ ખર્ચ થતો હોય કે જેમાં ડોક્ટરની ફી, દવાઓનો ખર્ચ, મંડપનો ખર્ચ વિગેરે તમામ ખર્ચ અંદાજિત ૧ લાખ રૂપિયા મોરબીની પાટીદાર નવરાત્રી મહોત્સવ દ્વારા આપવામાં આવશે.તેમ કર્તવ્ય જીવદયા કેન્દ્રએ યાદીમાં જણાવેલ છે.કેન્દ્રના હેલ્પલાઇન નંબર (757486886,7574885788) ઉપર માહિતી આપવા યાદીમાં જણાવવામાં આવેલ છે. 






Latest News