હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં વ્યાજખોરો સામે આકરા પગલાં લેવા બદલ એસપીનું કરાયું સન્માન


SHARE







મોરબી જીલ્લામાં વ્યાજખોરો સામે આકરા પગલાં લેવા બદલ એસપીનું કરાયું સન્માન

 ગુજરાત રાજ્ય ભરમાં દરેક જીલ્લા તાલુકા મથકે પોલીસ સ્ટેશનમાં લોક દરબાર યોજાય છે જેમાં ગેરકાનૂની રીતે નાણાં વ્યાજે આપી જબરજસ્તીથી નાણા વસૂલનાર સામે સરકારના નિર્ણયને પગલે સમગ્ર ગુજરાતમાં લોકોની જાગૃતિ લાવવા માટે તમામ પોલીસ સ્ટેશનમાં લોક દરબાર યોજાય છે જેમાં મોરબી શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લોક દરબારમાં જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબીના માજી કાઉન્સિલર તેમજ મોરબી જીલ્લાના અખિલ ભારતીય કોળી સમાજના પ્રભારી સુરેશભાઈ શિરોહીયા, તાલુકા પંચાયતના સદસ્ય તુલસીભાઈ પાટડીયા, પ્રભુભાઇ કગથરા, મનુભાઇ ઉપાસરીયા પ્રવીણભાઇ ટીડાણી (સરપંચ ત્રાજપર) સાથે મોરબીના તમામ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.

 

ABVP મોરબી શાખા દ્વારા પરિષદ કી પાઠશાલા યોજવામાં આવી

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ 9 જુલાઈ 1949 થી વિધાર્થી હિત અને રાષ્ટ્રહિત ના કાર્યો કરતું વિશ્વ નું સૌથી મોટું વિધાર્થીઓ નું સંગઠન છે. ABVP મોરબી શાખા દ્વારા પરિષદ કી પાઠશાલા  કરવામાં આવી જેમાં ઝૂંપપટ્ટીમાં રહેતા બાળકોને ભણાવામાં આવ્યા અને સાથે રમત-ગમત અને નાસ્તો કરાવામાં આવ્યો.






Latest News