ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં વ્યાજખોરો સામે આકરા પગલાં લેવા બદલ એસપીનું કરાયું સન્માન


SHARE













મોરબી જીલ્લામાં વ્યાજખોરો સામે આકરા પગલાં લેવા બદલ એસપીનું કરાયું સન્માન

 ગુજરાત રાજ્ય ભરમાં દરેક જીલ્લા તાલુકા મથકે પોલીસ સ્ટેશનમાં લોક દરબાર યોજાય છે જેમાં ગેરકાનૂની રીતે નાણાં વ્યાજે આપી જબરજસ્તીથી નાણા વસૂલનાર સામે સરકારના નિર્ણયને પગલે સમગ્ર ગુજરાતમાં લોકોની જાગૃતિ લાવવા માટે તમામ પોલીસ સ્ટેશનમાં લોક દરબાર યોજાય છે જેમાં મોરબી શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લોક દરબારમાં જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબીના માજી કાઉન્સિલર તેમજ મોરબી જીલ્લાના અખિલ ભારતીય કોળી સમાજના પ્રભારી સુરેશભાઈ શિરોહીયા, તાલુકા પંચાયતના સદસ્ય તુલસીભાઈ પાટડીયા, પ્રભુભાઇ કગથરા, મનુભાઇ ઉપાસરીયા પ્રવીણભાઇ ટીડાણી (સરપંચ ત્રાજપર) સાથે મોરબીના તમામ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.

 

ABVP મોરબી શાખા દ્વારા પરિષદ કી પાઠશાલા યોજવામાં આવી

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ 9 જુલાઈ 1949 થી વિધાર્થી હિત અને રાષ્ટ્રહિત ના કાર્યો કરતું વિશ્વ નું સૌથી મોટું વિધાર્થીઓ નું સંગઠન છે. ABVP મોરબી શાખા દ્વારા પરિષદ કી પાઠશાલા  કરવામાં આવી જેમાં ઝૂંપપટ્ટીમાં રહેતા બાળકોને ભણાવામાં આવ્યા અને સાથે રમત-ગમત અને નાસ્તો કરાવામાં આવ્યો.






Latest News