મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા મોરબી મચ્છુ-૨ ડેમમાં ન્હાવા પડેલા બે પૈકી એક યુવાનનું ડુબી જવાથી મોત વાંકાનેરના જેતપરડા ગામે માસુમ સેવા ફાઉન્ડેશ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે રવિવારે ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સવા લાખ પાર્થિવ શિવલિંગનું પૂજા અર્ચન કરીને ધન્યતા અનુભવતા શિવભક્તો


SHARE









મોરબીમાં સવા લાખ પાર્થિવ શિવલિંગનું પૂજા અર્ચન કરીને ધન્યતા અનુભવતા શિવભક્તો

મોરબીના નીલકંઠ મહાદેવ મંદિરે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સવા લાખ પાર્થિવ શિવલિંગ બનાવીને તેનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં લોકો ત્યાં હાજર રહ્યા હતા અને શિવજીની પૂજા કરીને સમગ્ર વિશ્વમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે તેવી પ્રાર્થના શિવભક્તોએ કરી હતી.

પ્રવિત્ર શ્રાવણ માસના છેલ્લા દિવસ એટલે સોમવતી અમાસના રોજ સ્વંયભુ નીલકંઠ મહાદેવ મંદિરમાં યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા સવા લાખ પાર્થિવ શિવલિંગ બનાવીને ભોળાનાથની સવિશેષ પૂજા કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો શ્રદ્ધાભેર જોડાયા હતા વધુમાં દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, હાલ વિશ્વમાં કોરોના સંકટને કારણે આર્થિક મંદી તેમજ લોકોનું સુખ ચેન હણાઈ ગયું છે. ત્યારે આ સંકટમાંથી સાંગોપાંગ શિવજી બધાને પાર ઉતારે તેવા હેતુસર આ આયોજન નીલકંઠ મહાદેવ મંદિરના મહંત ગુલાબગિરી ગૌસ્વામીના સહયોગથી કરવામાં આવ્યું હતું અને પાર્થિવ શિવલિંગ બનાવવાનું કામ કરવામાં મુસ્લિમ સમાજના લોકો પણ સ્વૈચ્છિક રીતે જોડાયા હતા જેથી કોમી એકતા પણ જોવા મળી હતી અને મોરબી સબ જેલના કેદીઓએ પૂજાપો તૈયાર કર્યો હતો આ સવા લાખ પાર્થિવ શિવલિંગ આશરે 300 જેટલા સ્વંય સેવકોએ છ ટન માટીમાંથી બનાવ્યા હત






Latest News