મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજી મંદિરે છઠ્ઠા સમૂહલગ્નનું આયોજન


SHARE















મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજી મંદિરે છઠ્ઠા સમૂહલગ્નનું આયોજન

મોરબી જીલ્લામાં આસ્થાના પ્રતીક સમા ધક્કાવાળી મેલડી માતાજી મંદિરે ટ્રસ્ટીઓ દ્વારા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને તેના માટે નામ નોંધણી કરવામાં આવી રહી છે અને આગામી તા ૨૪/૨ ના રોજ સમૂહલગ્ન યોજાશે

મોરબીના નવલખી રોડ ઉપર રેલવે સ્ટેશન પાસે આવેલ ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા છઠ્ઠા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને આ લગ્નોત્સવ તા. ૨૪/૨ ના રોજ યોજાશે અને આ સમૂહલગ્નમાં માતા અથવા પિતા ગુમાવનાર દીકરીને પ્રથમ પસંદગી આપવામાં આવશે જેથી કરીને આ સમૂહલગ્નમાં જોડાવવા ઇચ્છતી કન્યાના વાલીઓએ તા ૩૦/૧ સુધીમાં ધક્કાવાળી મેલડી માતાજી મંદિર ખાતે નામ નોંધણી કરાવી લેવા માટે અખબારી યાદીમાં જણાવ્યુ છે અને આ સમૂહલગ્નનો તમામ ખર્ચ મંદિર દ્વારા મંદિરની આવકમાંથી કરવામાં અઆવશે એટલે કોઈને પણ આ સમૂહલગ્નમાં દાન આપવું હોઈ કે દીકરીઓને કરીયાવરમાં ચીજવસ્તુ આપવી હોઈ તો ધક્કાવાળી મેલડી માતાજી મંદિરના સેવાભાવી આયોજકો ઘનુભા જાડેજા (૯૭૨૬૨ ૨૮૨૦૨), વિનુભાઈ ડાંગર (૯૮૨૫૯ ૧૩૬૧૫), શૈલેષભાઇ જાની (૯૫૭૪૫ ૩૬૫૦૫), રમેશભાઈ પટેલ (૮૩૨૦૨ ૬૧૭૬૬) પર સમૂહલગ્નમાં જોડાવવા કે દાન આપવા માટે સંપર્ક કરવા જણાવ્યુ છે

ઓબીસી સમાજ માટે સમુહલગ્નનું આયોજન

ગુજરાત ઉત્કર્ષ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા ઓબીસી સમાજમાં આવતા તમામ ગરીબ પરિવાર માટે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરેલ છે. તો આ સમૂહ લગ્નોત્સવમાં જોડાવવા ઇચ્છતા દીકરીના માતા-પિતા કે પરિવારજાનો ૮૭૩૨૯ ૧૮૧૮૩ ઉપર નામ નોંધાવવા માટે સંપર્ક કરવા ગુજરાત ઉત્કર્ષ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજાએ જણાવ્યુ છે






Latest News